Virat Kohli : ‘કદાચ હું ફરી નહીં રમીશ…’ IPL 2025 પહેલા વિરાટ કોહલીએ ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા

વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ હાલમાં IPL 2025ની તૈયારીમાં વ્યસ્ત છે. IPL 2025 સિઝન શરૂ થાય તે પહેલા ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના એક કાર્યક્રમ દરમિયાન તાજેતરના ફોર્મ વિશે પૂછવામાં આવ્યા બાદ વિરાટ કોહલીએ જે જવાબ આપ્યો તેનાથી ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે.

| Updated on: Mar 15, 2025 | 8:47 PM
4 / 5
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આ નિષ્ફળતા બાદ કોહલીની ટેસ્ટ કારકિર્દી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું IPL પછી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેની ટીમમાં પસંદગી થશે? જો પસંદગી થાય, તો શું તે આ શ્રેણી પછી નિવૃત્તિ લેશે? આ પ્રશ્નો મીડિયા, નિષ્ણાતો અને ચાહકો દ્વારા સતત પૂછવામાં અને ચર્ચા કરવામાં આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આ નિષ્ફળતા બાદ કોહલીની ટેસ્ટ કારકિર્દી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું IPL પછી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેની ટીમમાં પસંદગી થશે? જો પસંદગી થાય, તો શું તે આ શ્રેણી પછી નિવૃત્તિ લેશે? આ પ્રશ્નો મીડિયા, નિષ્ણાતો અને ચાહકો દ્વારા સતત પૂછવામાં અને ચર્ચા કરવામાં આવી રહ્યા છે.

5 / 5
પરંતુ કોહલીના આ નિવેદનથી ચાહકોમાં એક નવો ટેન્શન આવ્યું છે કે કોહલી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. જોકે, ચાહકો કોહલીને ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતા જોવા માંગે છે અને ઈંગ્લેન્ડમાં તેના બેટ પરથી રનનો વરસાદ જોવાની આશા રાખે છે, જેથી જો તે નિવૃત્તિ લે તો પણ તે ચાહકો માટે સારી યાદો છોડી જાય. (All Photo Credit : PTI)

પરંતુ કોહલીના આ નિવેદનથી ચાહકોમાં એક નવો ટેન્શન આવ્યું છે કે કોહલી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. જોકે, ચાહકો કોહલીને ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતા જોવા માંગે છે અને ઈંગ્લેન્ડમાં તેના બેટ પરથી રનનો વરસાદ જોવાની આશા રાખે છે, જેથી જો તે નિવૃત્તિ લે તો પણ તે ચાહકો માટે સારી યાદો છોડી જાય. (All Photo Credit : PTI)

Published On - 7:09 pm, Sat, 15 March 25