રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો. વિરાટના પિતા પ્રેમ કોહલી વકીલ હતા, જ્યારે તેની માતા સરોજ કોહલી ગૃહિણી છે. વિરાટ કોહલી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. વિરાટને દરેક લોકો પ્રેમથી 'ચીકુ' કહે છે.આવો જાણીએ વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે

| Updated on: Jun 04, 2025 | 11:01 AM
4 / 9
વિરાટ કોહલીની બહેન ભાવનાના લગ્ન સંજય ઢીંગરા સાથે થયા છે, જે વ્યવસાયે બિઝનેસમેન છે. બંનેને બે બાળકો મહેક અને આયુષ છે. મહેક અને આયુષ તેમના મામા વિરાટને ખૂબ જ પ્રિય છે.

વિરાટ કોહલીની બહેન ભાવનાના લગ્ન સંજય ઢીંગરા સાથે થયા છે, જે વ્યવસાયે બિઝનેસમેન છે. બંનેને બે બાળકો મહેક અને આયુષ છે. મહેક અને આયુષ તેમના મામા વિરાટને ખૂબ જ પ્રિય છે.

5 / 9
વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીના લગ્ન ચેતના સાથે થયા છે. બંનેને આરવ કોહલી નામનો પુત્ર છે. વિરાટ અને તેનો ભત્રીજો આરવ ઘણીવાર સાથે જોવા મળે છે. આરવ આઈપીએલ મેચો દરમિયાન મેચમાં આરસીબીને સપોર્ટ કરતો જોવા મળ્યો છે.

વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીના લગ્ન ચેતના સાથે થયા છે. બંનેને આરવ કોહલી નામનો પુત્ર છે. વિરાટ અને તેનો ભત્રીજો આરવ ઘણીવાર સાથે જોવા મળે છે. આરવ આઈપીએલ મેચો દરમિયાન મેચમાં આરસીબીને સપોર્ટ કરતો જોવા મળ્યો છે.

6 / 9
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં અનુષ્કા અને વિરાટના પરિવાર અને નજીકના મિત્રોએ એક ખાનગી સમારોહમાં હાજરી આપી હતી. ત્યારબાદ 11 જાન્યુઆરી 2021ના રોજ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પેરેન્ટ્સ બન્યા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં અનુષ્કા અને વિરાટના પરિવાર અને નજીકના મિત્રોએ એક ખાનગી સમારોહમાં હાજરી આપી હતી. ત્યારબાદ 11 જાન્યુઆરી 2021ના રોજ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પેરેન્ટ્સ બન્યા.

7 / 9
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક સુંદર બાળકીના માતા-પિતા છે. વિરાટ અને અનુષ્કાએ તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક સુંદર બાળકીના માતા-પિતા છે. વિરાટ અને અનુષ્કાએ તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.

8 / 9
વિરાટ કોહલીએ 20 જૂન 2011ના રોજ પોતાનું ટેસ્ટ ડેબ્યુ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ કર્યું હતુ. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. વિરાટ કોહલીએ પોતાના સંન્યાસની જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે.

વિરાટ કોહલીએ 20 જૂન 2011ના રોજ પોતાનું ટેસ્ટ ડેબ્યુ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ કર્યું હતુ. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. વિરાટ કોહલીએ પોતાના સંન્યાસની જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે.

9 / 9
આ વર્ષે આરસીબીએ ખિતાબ પોતાને નામ કર્યો છે18 વર્ષમાં પહેલી વાર IPL જીત્યા બાદ કોહલીએ કહ્યું કે, આ જીત જેટલી ટીમની છે તેટલી જ ચાહકોની પણ છે.આઈપીએલ 2025માં 657 રન 144.71ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે.

આ વર્ષે આરસીબીએ ખિતાબ પોતાને નામ કર્યો છે18 વર્ષમાં પહેલી વાર IPL જીત્યા બાદ કોહલીએ કહ્યું કે, આ જીત જેટલી ટીમની છે તેટલી જ ચાહકોની પણ છે.આઈપીએલ 2025માં 657 રન 144.71ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે.

Published On - 7:00 am, Fri, 9 June 23