રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સહિત આ ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ કરાવ્યો, જાણો કોણે પાસ કર્યો

ટેસ્ટ અને ટી-20 ઈન્ટરનેશનલથી સંન્યાસ લઈ ચૂકેલા રોહિત શર્મા છેલ્લી વખત આઈપીએલ 2025માં રમતો જોવા મળ્યો હતો. હવે તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં રમતો જોવા મળી શકે છે.

| Updated on: Sep 01, 2025 | 10:14 AM
4 / 6
 ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધા બાદ રોહિત શર્મા પાસે હાલમાં કોઈ અસાઈન્મેન્ટ નથી પરંતુ તે ઓક્ટોમ્બરમાં વનડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી શકે છે.

ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધા બાદ રોહિત શર્મા પાસે હાલમાં કોઈ અસાઈન્મેન્ટ નથી પરંતુ તે ઓક્ટોમ્બરમાં વનડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી શકે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે, શુભમન ગિલ માટે પણ આ ફિટનેસ ટેસ્ટ ખુબ જરુરી હતો. ગિલ તાવ આવવાના કારણે દલીપ ટ્રોફી 2025માંથી ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થયો હતો.

તમને જણાવી દઈએ કે, શુભમન ગિલ માટે પણ આ ફિટનેસ ટેસ્ટ ખુબ જરુરી હતો. ગિલ તાવ આવવાના કારણે દલીપ ટ્રોફી 2025માંથી ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થયો હતો.

6 / 6
પીટીઆઈ અનુસાર, સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફિટનેસ ટેસ્ટ કોઈપણ સમસ્યા વગર પાસ કરનારા અન્ય ખેલાડીઓમાં મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે.

પીટીઆઈ અનુસાર, સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફિટનેસ ટેસ્ટ કોઈપણ સમસ્યા વગર પાસ કરનારા અન્ય ખેલાડીઓમાં મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે.