ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચી

ભારતીય ક્રિકેટ ટીમ એક નવા જોસ અને ઉત્સાહ સાથે ઈંગ્લેન્ડ પહોંચી ચૂકી છે. અહી પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમશે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં યુવા ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર ઈતિહાસ રચવા માટે તૈયાર છે.

| Updated on: Jun 06, 2025 | 11:41 AM
4 / 6
આ વખતે ગિલની કેપ્ટનશીપમાં ટીમ પાસે ઈતિહાસને બદલવાની તક છે.સીરિઝ પહેલા તૈયારી માટે અનેક ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે. 8 જૂનથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કેપ શરુ કરશે. જેમાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે.

આ વખતે ગિલની કેપ્ટનશીપમાં ટીમ પાસે ઈતિહાસને બદલવાની તક છે.સીરિઝ પહેલા તૈયારી માટે અનેક ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે. 8 જૂનથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કેપ શરુ કરશે. જેમાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે.

5 / 6
જો આપણે ટીમ ઈન્ડિયાના સ્કવોડની વાત કરીએ તો શુભમન ગિલ કેપ્ટન, પંત વિકેટકીપર અને વાઈસકેપ્ટન, યશસ્વી જ્યસ્વાલ,કે.એલ રાહુલ, સાંઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન,કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા,ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર,શાર્દુલ ઠાકુર,જસપ્રીત બુમરાહ,મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ,અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ

જો આપણે ટીમ ઈન્ડિયાના સ્કવોડની વાત કરીએ તો શુભમન ગિલ કેપ્ટન, પંત વિકેટકીપર અને વાઈસકેપ્ટન, યશસ્વી જ્યસ્વાલ,કે.એલ રાહુલ, સાંઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન,કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા,ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર,શાર્દુલ ઠાકુર,જસપ્રીત બુમરાહ,મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ,અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ

6 / 6
આપણે ભારત અને ઈંગ્લેન્ડના ટેસ્ટ શેડ્યુલની વાત કરીએ તો. પહેલી ટેસ્ટ 20-24 જૂન લીડ્સ, બીજી ટેસ્ટ મેચ 2-6 જુલાઈ બર્મિગહામ, ત્રીજી ટેસ્ટ 10-14 જુલાઈ લોર્ડસ,ચોથી ટેસ્ટ 23-27 જુલાઈ મૈનચેસ્ટર અને છેલ્લી અને પાંચમી ટેસ્ટ 31 જુલાઈ થી 4 ઓગસ્ટ, કેનિંગ્ટન ઓવલમાં રમાશે.

આપણે ભારત અને ઈંગ્લેન્ડના ટેસ્ટ શેડ્યુલની વાત કરીએ તો. પહેલી ટેસ્ટ 20-24 જૂન લીડ્સ, બીજી ટેસ્ટ મેચ 2-6 જુલાઈ બર્મિગહામ, ત્રીજી ટેસ્ટ 10-14 જુલાઈ લોર્ડસ,ચોથી ટેસ્ટ 23-27 જુલાઈ મૈનચેસ્ટર અને છેલ્લી અને પાંચમી ટેસ્ટ 31 જુલાઈ થી 4 ઓગસ્ટ, કેનિંગ્ટન ઓવલમાં રમાશે.