T20 WC Breaking : વર્લ્ડકપ જીતનારી ટીમને કેમ આપવામાં આવે છે નકલી ટ્રોફી, કારણ જાણો

જ્યારે કોઈ પણ ટીમ જીતે છે. તો તેને ટ્રોફી આપવામાં આવે છે.આ ટ્રોફી સાથે તમામ ખેલાડીઓ ટ્રોફી સાથે ફોટો પણ ક્લિક કરે છે. પરંતુ જીત પછી જે ટ્રોફી ઘરે લઈ જાય છે. તે રિયલમાં રેપ્લિકા હોય છે.

| Updated on: Mar 06, 2026 | 2:33 PM
1 / 7
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઈનલ રમાશે. તેમજ ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન ટીમ મળશે. વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઈનલ રમાશે. તેમજ ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન ટીમ મળશે. વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે.

2 / 7
ટ્રોફીને લઈ શું છે આઈસીસીનો નિયમ ચાલો જાણીએ.આઈસીસીએ 26 વર્ષ પહેલા એક નિયમ બનાવ્યો હતો. જે મુજબ જીતનારી ટીમને ટ્રોફી આપવામાં આવે છે. તે ફોટો સેશન અને પરેડમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ તે ટ્રોફી ઘરે લઈ જઈ શકતા નથી.

ટ્રોફીને લઈ શું છે આઈસીસીનો નિયમ ચાલો જાણીએ.આઈસીસીએ 26 વર્ષ પહેલા એક નિયમ બનાવ્યો હતો. જે મુજબ જીતનારી ટીમને ટ્રોફી આપવામાં આવે છે. તે ફોટો સેશન અને પરેડમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ તે ટ્રોફી ઘરે લઈ જઈ શકતા નથી.

3 / 7
આઈસીસી વિજેતા ટીમને ડમી ટ્રોફી આપવામાં આવે છે. તે બિલકુલ રિયલ ટ્રોફી જેવી હોય છે. તેને બનાવવામાં સોના અને ચાંદીનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

આઈસીસી વિજેતા ટીમને ડમી ટ્રોફી આપવામાં આવે છે. તે બિલકુલ રિયલ ટ્રોફી જેવી હોય છે. તેને બનાવવામાં સોના અને ચાંદીનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

4 / 7
વર્લ્ડકપની રેપ્લિકા ટ્રોફીને જીતનારી ટીમ પોતાને ઘરે લઈ જાય છે. ત્યારબાદ સાચી ટ્રોફી જે હોય છે. તે આઈસીસીના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે.

વર્લ્ડકપની રેપ્લિકા ટ્રોફીને જીતનારી ટીમ પોતાને ઘરે લઈ જાય છે. ત્યારબાદ સાચી ટ્રોફી જે હોય છે. તે આઈસીસીના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે.

5 / 7
તમને જણાવી દઈએ કે, ટ્રોફી દુબઈમાં ICCના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે. આ તેને ચોરી કે નુકસાનથી બચાવવા માટે કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ટ્રોફી દુબઈમાં ICCના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે. આ તેને ચોરી કે નુકસાનથી બચાવવા માટે કરવામાં આવે છે.

6 / 7
વિજેતા ટીમને ખરેખર વર્લ્ડ કપ ટ્રોફી મળતી નથી. તેના બદલે રિયલ ટ્રોફી સમગ્ર ટુર્નામેન્ટ માટે રાખવામાં આવે છે.

વિજેતા ટીમને ખરેખર વર્લ્ડ કપ ટ્રોફી મળતી નથી. તેના બદલે રિયલ ટ્રોફી સમગ્ર ટુર્નામેન્ટ માટે રાખવામાં આવે છે.

7 / 7
  ટૂર્નામેન્ટ જીતનારી ટીમને આ વખતે અંદાજે 20 થી 22 કરોડ રુપિયા મળવાની આશા છે.રનર-અપ ટીમને અંદાજે 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. (ALL PHOTO : PTI,Twitter)

ટૂર્નામેન્ટ જીતનારી ટીમને આ વખતે અંદાજે 20 થી 22 કરોડ રુપિયા મળવાની આશા છે.રનર-અપ ટીમને અંદાજે 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. (ALL PHOTO : PTI,Twitter)

Published On - 12:39 pm, Fri, 6 March 26