વાનખેડે ખાતે વર્લ્ડ ચેમ્પિયન્સનું સુપર સ્વાગત, વિરાટ-રોહિતે વંદે માતરમના નારા લગાવ્યા

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું મુંબઈમાં અતિ ભવ્ય સ્વાગત કારવામાંઆ આવ્યું હતું. દિલ્હીથી ખાસ ફલાઈટમાં મુંબઈ પહોંચ્યા બાદ મરીન ડ્રાઈવથી ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડ નીકળી હતી અને વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી, જ્યાં અદ્દભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. ફેન્સની સાથે ખેલાડીઓએ પણ મજેદાર ઉજવણી કરી હતી.

| Updated on: Jul 04, 2024 | 10:39 PM
4 / 5
ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવાનો ઈનામ પણ મળ્યો. BCCIએ ભારતીય કેપ્ટનને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો. આ રકમ ટીમ ઈન્ડિયા અને તેના સપોર્ટ સ્ટાફને વહેંચવામાં આવશે.

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવાનો ઈનામ પણ મળ્યો. BCCIએ ભારતીય કેપ્ટનને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો. આ રકમ ટીમ ઈન્ડિયા અને તેના સપોર્ટ સ્ટાફને વહેંચવામાં આવશે.

5 / 5
અંતે ભારતીય ટીમના ખેલાડીઓએ મેદાનની પ્રદક્ષિણા કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વંદે માતરમના નારા લગાવ્યા હતા.

અંતે ભારતીય ટીમના ખેલાડીઓએ મેદાનની પ્રદક્ષિણા કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વંદે માતરમના નારા લગાવ્યા હતા.

Published On - 10:37 pm, Thu, 4 July 24