IPL 2025 ફાઈનલ પહેલા અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ દેશ ભક્તિના રંગમાં ડૂબશે

IPL 2025ની ફાઇનલ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો એકબીજા સામે ટકરાશે. આ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેશ ભક્તિના રંગમાં રંગાશે.

| Updated on: Jun 03, 2025 | 10:14 AM
4 / 7
શંકર મહાદેવે સોમવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.  તેમણે કહ્યું આઈપીએલ 2025ની ફાઈનલમાં મળીએ.'આઈપીએલ ફાઇનલ મેચ પહેલા, શંકર મહાદેવન તેમના અવાજમાં કેટલાક ફેમસ ગીતો ગાશે, જે ચાહકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડશે.'

શંકર મહાદેવે સોમવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે કહ્યું આઈપીએલ 2025ની ફાઈનલમાં મળીએ.'આઈપીએલ ફાઇનલ મેચ પહેલા, શંકર મહાદેવન તેમના અવાજમાં કેટલાક ફેમસ ગીતો ગાશે, જે ચાહકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડશે.'

5 / 7
તમને જણાવી દઈએ કે,ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે.

તમને જણાવી દઈએ કે,ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે.

6 / 7
તમને જણાવી દઈએ કે,ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે.

તમને જણાવી દઈએ કે,ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે.

7 / 7
તમને જણાવી દઈએ કે,ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે.

તમને જણાવી દઈએ કે,ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે.