વિરાટ-બુમરાહ નહીં આ બે ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને જીતાડશે વર્લ્ડ કપ, રવિ શાસ્ત્રીએ કરી મોટી ભવિષ્યવાણી

T20 વર્લ્ડ કપ 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ-યુએસમાં શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. રોહિત એન્ડ કંપની ફરી એકવાર આ ટૂર્નામેન્ટ જીતવા માટે મોટા દાવેદાર હશે પરંતુ સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન કોણ બનાવશે. રવિ શાસ્ત્રીએ બે યુવા ખેલાડીઓ પર આ દાવ રમ્યો છે.

| Updated on: May 07, 2024 | 8:45 PM
4 / 5
શાસ્ત્રીના મતે, શિવમ દુબે મધ્ય ઓવરોમાં તબાહી મચાવી શકે છે, તેણે આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 170થી વધુના સ્ટ્રાઈક રેટથી 350 રન બનાવ્યા છે. શાસ્ત્રીના મતે દુબેનું સ્પિનરોને લાંબી સિક્સર મારવી એ એક મોટું એક્સ ફેક્ટર છે.

શાસ્ત્રીના મતે, શિવમ દુબે મધ્ય ઓવરોમાં તબાહી મચાવી શકે છે, તેણે આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 170થી વધુના સ્ટ્રાઈક રેટથી 350 રન બનાવ્યા છે. શાસ્ત્રીના મતે દુબેનું સ્પિનરોને લાંબી સિક્સર મારવી એ એક મોટું એક્સ ફેક્ટર છે.

5 / 5
સ્પિનરો સામે શિવમ દુબેની સારી બેટિંગના કારણે તેને રિંકુ સિંહ જેવા ખેલાડીઓ પર મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની મીડિયમ પેસ બોલિંગનો ઉપયોગ T20 વર્લ્ડ કપમાં પણ થઈ શકે છે.

સ્પિનરો સામે શિવમ દુબેની સારી બેટિંગના કારણે તેને રિંકુ સિંહ જેવા ખેલાડીઓ પર મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની મીડિયમ પેસ બોલિંગનો ઉપયોગ T20 વર્લ્ડ કપમાં પણ થઈ શકે છે.

Published On - 8:45 pm, Tue, 7 May 24