India Pakistan Ceasefire : પાકિસ્તાને 4 કલાકમાં સિઝફાયરનું ઉલ્લંધન કરતા, પૂર્વ ક્રિકેટર ગુસ્સે થયો કહ્યું “કૂતરાની પૂંછડી હંમેશા વાંકી રહે છે”

ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 દિવસથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારબાદ શનિવાર 10 મેના રોજ બંન્ને દેશો વચ્ચે સિઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગણતરીની કલાકમાં પાકિસ્તાને તેની નાપાક હરકત દેખાડી હતી. જેને લઈ પૂર્વ ક્રિકેટ ગુસ્સે થયો છે.

| Updated on: May 11, 2025 | 9:07 AM
4 / 6
ભારતીય સેના અને  એર ડિફેન્સ સિસ્ટમ દર બીજા દિવસની જેમ સારો જવાબ આપ્યો, પરંતુ પાકિસ્તાનના નાપાક કૃત્ય પર સમગ્ર દેશ ફરી એકવાર ગુસ્સાથી ભરાઈ ગયો છે. બધા પાકિસ્તાનને કોસતા રહ્યા.

ભારતીય સેના અને એર ડિફેન્સ સિસ્ટમ દર બીજા દિવસની જેમ સારો જવાબ આપ્યો, પરંતુ પાકિસ્તાનના નાપાક કૃત્ય પર સમગ્ર દેશ ફરી એકવાર ગુસ્સાથી ભરાઈ ગયો છે. બધા પાકિસ્તાનને કોસતા રહ્યા.

5 / 6
વીરેન્દ્ર સેહવાગ પણ પોતાને રોકી શક્યા નહીં અને તેમણે સોશિયલ મીડિયા પર એક કહેવત પોસ્ટ કરી, જે પાકિસ્તાનને સંપૂર્ણ રીતે લાગુ પડે છે. સેહવાગે એક ફોટો પોસ્ટ કરી જેના પર લખ્યું હતું, "કૂતરાની પૂંછડી હંમેશા વાંકી રહે છે".

વીરેન્દ્ર સેહવાગ પણ પોતાને રોકી શક્યા નહીં અને તેમણે સોશિયલ મીડિયા પર એક કહેવત પોસ્ટ કરી, જે પાકિસ્તાનને સંપૂર્ણ રીતે લાગુ પડે છે. સેહવાગે એક ફોટો પોસ્ટ કરી જેના પર લખ્યું હતું, "કૂતરાની પૂંછડી હંમેશા વાંકી રહે છે".

6 / 6
પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘન બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે મોડી રાત્રે એક ખાસ પ્રેસ બ્રીફિંગમાં આ ઘટના વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે પાકિસ્તાને લશ્કરી સંઘર્ષ અટકાવવા માટે બંને દેશો વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે.

પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘન બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે મોડી રાત્રે એક ખાસ પ્રેસ બ્રીફિંગમાં આ ઘટના વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે પાકિસ્તાને લશ્કરી સંઘર્ષ અટકાવવા માટે બંને દેશો વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે.