Rohit Sharma Retirement : રોહિત શર્માની અચાનક ટેસ્ટમાંથી નિવૃત્તિ પાછળ છે 4 મુખ્ય કારણ, જાણો ક્યાં થઈ હિટમેનની ભૂલ

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. રોહિત શર્માએ ભારત માટે 67 ટેસ્ટ મેચ રમી અને 4301 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 2 મહિના પહેલા જ રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, છતાં તેણે અચાનક ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું છે, જેની પાછળ 4 મુખ્ય કારણ જવાબદાર છે. જાણો રોહિતની ચાર ભૂલ જે બની તેની ટેસ્ટમાંથી નિવૃતિનું કારણ.

| Updated on: May 07, 2025 | 10:19 PM
4 / 5
રોહિત શર્માની નિવૃત્તિનું ત્રીજું મોટું કારણ તેમની ઉંમર હતી. રોહિત 38 વર્ષનો છે અને આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સર્કલના ફાઈનલ સુધીમાં 40 વર્ષનો થઈ જશે. રોહિતની ફિટનેસ આમાં મોટી અડચણ બની શકી હોત, જેના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું હોત.

રોહિત શર્માની નિવૃત્તિનું ત્રીજું મોટું કારણ તેમની ઉંમર હતી. રોહિત 38 વર્ષનો છે અને આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સર્કલના ફાઈનલ સુધીમાં 40 વર્ષનો થઈ જશે. રોહિતની ફિટનેસ આમાં મોટી અડચણ બની શકી હોત, જેના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું હોત.

5 / 5
રોહિત શર્માની નિવૃત્તિનું ચોથું મોટું કારણ પણ યુવા પેઢી છે. સાઈ સુદર્શન જેવો બેટ્સમેન ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવી રહ્યો છે. તેનું ફોર્મ પણ અદ્ભુત છે. આવી સ્થિતિમાં, રોહિત પર નિવૃત્તિ લેવાનું દબાણ હતું. (All Photo Credit : PTI / X)

રોહિત શર્માની નિવૃત્તિનું ચોથું મોટું કારણ પણ યુવા પેઢી છે. સાઈ સુદર્શન જેવો બેટ્સમેન ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવી રહ્યો છે. તેનું ફોર્મ પણ અદ્ભુત છે. આવી સ્થિતિમાં, રોહિત પર નિવૃત્તિ લેવાનું દબાણ હતું. (All Photo Credit : PTI / X)

Published On - 10:12 pm, Wed, 7 May 25