
આઉટ થતાં જ, વિરાટ કોહલી પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને જોરદાર રીતે ઉજવણી કરી. તેના ચહેરા પર જુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જાણે તે ક્ષણ આખી સિઝનની મહેનતનું પરિણામ હોય.

વિરાટ કોહલી પણ જાણતો હતો કે શ્રેયસ ઐયરની વિકેટ તેની ટીમ માટે કેટલી મહત્વપૂર્ણ છે. બીજી તરફ, પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા વિકેટ પડ્યા બાદ ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી અને તે સંપૂર્ણપણે નિરાશ થઈ ગઈ હતી.(All Image - BCCI)