
જો જસપ્રીત બુમરાહ એક મેચમાં પાંચ વિકેટ લે છે, તો તે IPLમાં સૌથી વધુ વાર પાંચ વિકેટ લેનાર બોલર બની જશે.

જો શ્રેયસ અય્યર ફરીથી IPL જીતે છે, તો તે ધોની અને રોહિત પછી સતત બે IPL જીતનાર કેપ્ટન બનશે. શ્રેયસ અય્યર 4000 IPL રનની પણ નજીક છે.

રવીન્દ્ર જાડેજા CSKના સૌથી સફળ બોલર બનવાથી માત્ર 13 વિકેટ દૂર છે. તે IPLમાં 3000 IPL રનની પણ નજીક છે.

સુનીલ નારાયણ IPL 2025માં મોટો માઈલસ્ટોન હાંસલ કરવાથી માત્ર 20 વિકેટ દૂર છે. 20 વિકેટ લેતા જ સુનીલ નારાયણ IPL 2025માં 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી બોલર બની જશે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 4:42 pm, Fri, 21 March 25