ઈશાન કિશન હવે માત્ર IPL રમશે અને ટીમ ઈન્ડિયામાં પરત નહીં ફરે !

તાજેતરમાં બુચી બાબુ ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ઈશાન કિશને તોફાની સદી ફટકારીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. તેની આ ઈનિંગ બાદ હવે સવાલ એ છે કે ઈશાન ટીમ ઈન્ડિયામાં ક્યારે વાપસી કરશે? પોતાની શાનદાર ઈનિંગ્સ છતાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે હવે આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે નહીં.

| Updated on: Aug 20, 2024 | 5:03 PM
4 / 5
ઈશાન કિશન ગત વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે સાઉથ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો, ત્યારબાદ તે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો નહોતો.

ઈશાન કિશન ગત વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે સાઉથ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો, ત્યારબાદ તે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો નહોતો.

5 / 5
ઈશાનને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું અને હવે તે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તે રણજી ટ્રોફીમાં પણ ઝારખંડની આગેવાની કરતો જોવા મળશે. ઈશાન છેલ્લે 2022માં રણજી ટ્રોફી મેચ રમ્યો હતો.

ઈશાનને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું અને હવે તે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તે રણજી ટ્રોફીમાં પણ ઝારખંડની આગેવાની કરતો જોવા મળશે. ઈશાન છેલ્લે 2022માં રણજી ટ્રોફી મેચ રમ્યો હતો.