‘ઓપરેશન સિંદૂર’ને કારણે પાકિસ્તાન ક્રિકેટ ભીખ માંગવા મજબૂર બનશે, ભારતને કારણે થયા 4 મોટા નુકસાન

ભારતના ઓપરેશન સિંદૂરની અસર પાકિસ્તાન ક્રિકેટ પર પણ પડી છે. બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ લીગ પર પણ એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

| Updated on: May 09, 2025 | 5:01 PM
4 / 5
ભારતના ડ્રોન હુમલા બાદ રાવલપિંડી સ્ટેડિયમને પણ ભારે નુકસાન થયું હતું. જેના કારણે 8 મેના રોજ કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા આ સ્ટેડિયમનું રિનોવેશન કરાવ્યું હતું, જેનો ખર્ચ આશરે 400 કરોડ રૂપિયા થયો હતો.

ભારતના ડ્રોન હુમલા બાદ રાવલપિંડી સ્ટેડિયમને પણ ભારે નુકસાન થયું હતું. જેના કારણે 8 મેના રોજ કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા આ સ્ટેડિયમનું રિનોવેશન કરાવ્યું હતું, જેનો ખર્ચ આશરે 400 કરોડ રૂપિયા થયો હતો.

5 / 5
ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ શ્રેણી રમાતી નથી. બંને દેશો ફક્ત ICC ઈવેન્ટ્સ અથવા એશિયા કપમાં જ એકબીજાનો સામનો કરે છે. પરંતુ હવે બંને ટીમો વચ્ચે કોઈ પણ મેચ યોજવી લગભગ અશક્ય છે. પહેલગામ હુમલા પછી BCCIએ ICC ટુર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન સાથે એક ગ્રુપમાં ન રાખવા ICCને માંગ કરી છે. જો આવું થાય તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 220 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. (All Photo Credit : PTI / X)

ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ શ્રેણી રમાતી નથી. બંને દેશો ફક્ત ICC ઈવેન્ટ્સ અથવા એશિયા કપમાં જ એકબીજાનો સામનો કરે છે. પરંતુ હવે બંને ટીમો વચ્ચે કોઈ પણ મેચ યોજવી લગભગ અશક્ય છે. પહેલગામ હુમલા પછી BCCIએ ICC ટુર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન સાથે એક ગ્રુપમાં ન રાખવા ICCને માંગ કરી છે. જો આવું થાય તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 220 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. (All Photo Credit : PTI / X)

Published On - 4:59 pm, Fri, 9 May 25