IPL 2025 : રોહિત શર્માના આ ‘હથિયારે’ IPL 2025માંથી 4 ટીમોને કરી બહાર, હવે પંજાબ કિંગ્સ નિશાન પર

રોહિત શર્માએ IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્વોલિફાયર-2 માં રોહિત શર્માની શાનદાર ઈનિંગના દમ પર મુંબઈએ ગુજરાતને હરાવી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંક્યું. આ પહેલીવાર નથી જ્યારે રોહિત ટીમમાંથી બહાર થવાનું કારણ બન્યો હોય. આ બધું તેના એક 'હથિયાર'ને કારણે થયું છે, જેની મદદથી તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 ટીમોને બહાર કરી છે. હવે ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ તેનો ટાર્ગેટ હશે. છેવટે, તે હથિયાર શું છે?

| Updated on: Jun 01, 2025 | 7:08 PM
4 / 6
હકીકતમાં, આ સિઝનમાં જે દિવસે રોહિતે ફિફ્ટી ફટકારી, તે દિવસે વિરોધી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. રોહિતે આ સિઝનમાં પોતાની પહેલી ફિફ્ટી 20 એપ્રિલે ચેન્નાઈ સામે ફટકારી હતી. આ ફિફ્ટી જ CSKની હારનું કારણ બન્યું. આ મેચ હાર્યા બાદ CSK ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.

હકીકતમાં, આ સિઝનમાં જે દિવસે રોહિતે ફિફ્ટી ફટકારી, તે દિવસે વિરોધી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. રોહિતે આ સિઝનમાં પોતાની પહેલી ફિફ્ટી 20 એપ્રિલે ચેન્નાઈ સામે ફટકારી હતી. આ ફિફ્ટી જ CSKની હારનું કારણ બન્યું. આ મેચ હાર્યા બાદ CSK ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.

5 / 6
આ પછી, 23 એપ્રિલે રોહિતે હૈદરાબાદ સામે 46 બોલમાં 70 રન બનાવ્યા અને SRH બહાર થઈ ગયું. ત્યારબાદ રા 1 મેના રોજ તેણે રાજસ્થાન સામે 36 બોલમાં 53 રન બનાવ્યા. રાજસ્થાન માટે ટુર્નામેન્ટમાં રહેવાની આ છેલ્લી તક હતી, પરંતુ તે હારી ગયું અને બહાર થઈ ગયું. છેલ્લે પ્લેઓફમાં ગુજરાત ટાઈટન્સ સાથે પણ આવી જ સ્થિતિ બની છે.

આ પછી, 23 એપ્રિલે રોહિતે હૈદરાબાદ સામે 46 બોલમાં 70 રન બનાવ્યા અને SRH બહાર થઈ ગયું. ત્યારબાદ રા 1 મેના રોજ તેણે રાજસ્થાન સામે 36 બોલમાં 53 રન બનાવ્યા. રાજસ્થાન માટે ટુર્નામેન્ટમાં રહેવાની આ છેલ્લી તક હતી, પરંતુ તે હારી ગયું અને બહાર થઈ ગયું. છેલ્લે પ્લેઓફમાં ગુજરાત ટાઈટન્સ સાથે પણ આવી જ સ્થિતિ બની છે.

6 / 6
રોહિત શર્માએ IPL 2025 150ના સ્ટ્રાઈક રેટથી 410 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિત શર્માએ 4 અડધી સદી ફટકારી અને મુંબઈએ તે બધી મેચ જીતી હતી. હવે મુંબઈની ટીમ આશા રાખશે કે રોહિત આ ક્વોલિફાયર-2 માં તેની પાંચમી અડધી સદી ફટકારે, જેથી તેઓ પંજાબ કિંગ્સને હરાવી શકે અને ફાઈનલમાં પ્રવેશ કરી શકે. (AllPhoto Credit : PTI)

રોહિત શર્માએ IPL 2025 150ના સ્ટ્રાઈક રેટથી 410 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિત શર્માએ 4 અડધી સદી ફટકારી અને મુંબઈએ તે બધી મેચ જીતી હતી. હવે મુંબઈની ટીમ આશા રાખશે કે રોહિત આ ક્વોલિફાયર-2 માં તેની પાંચમી અડધી સદી ફટકારે, જેથી તેઓ પંજાબ કિંગ્સને હરાવી શકે અને ફાઈનલમાં પ્રવેશ કરી શકે. (AllPhoto Credit : PTI)

Published On - 7:07 pm, Sun, 1 June 25