
સ્વાભાવિક છે કે જ્યારે તમને 27 કરોડ રૂપિયા મળે છે, ત્યારે તમારા પર થોડું દબાણ તો હોય જ છે. રિષભ પંત સાથે પણ એવું જ થઈ રહ્યું છે.

કોલકાતા સામેની મેચમાં રિષભ પંતે કહ્યું કે તે ખુશ નથી. જો કે, ચિંતાની કોઈ વાત નથી, રિષભ પંતે ખરેખર ટોસ હાર્યા પછી આમ કહ્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ હાર્યા બાદ રિષભ પંતે કહ્યું કે તે પહેલા બેટિંગ કરવાથી બહુ ખુશ નથી. જોકે, રિષભ પંતે કહ્યું કે એક કેપ્ટન તરીકે તે ટીમની જીતથી ખુશ થશે. (All Photo Credit : PTI)
Published On - 4:35 pm, Tue, 8 April 25