PBKS vs MI : વરસાદને કારણે મેચ શરૂ ન થઈ, હવે આ નિયમોનું પાલન કરવામાં આવશે

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ શરૂ થવાની હતી પણ પછી વરસાદ શરૂ થઈ ગયો. ટૂંક સમયમાં જ બધા ખેલાડીઓ મેદાન છોડી ગયા અને પિચ ઢંકાઈ ગઈ. હવે મેચનું શું થશે? વરસાદના કારણે મેચ વરસાદને કારણે મેચ સમયસર શરૂ ન થઈ તો હવે ક્યારે અને કેવી પરિસ્થિતમાં મેચ શરૂ થઈ શકે? જો મેચ રદ્દ થાય તો કઈ ટીમ ફાઈનલમાં જશે? જાણો શું છે નિયમ.

| Updated on: Jun 01, 2025 | 9:52 PM
4 / 5
પરંતુ તે પહેલા અમ્પાયરો મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે અને તેમને આ માટે પૂરતો સમય મળશે. BCCIએ પહેલાથી જ પ્લેઓફ મેચો માટે વધારાની 120 મિનિટનો સમય આપવાનો નિર્ણય લીધો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને, પંજાબ-મુંબઈ મેચમાં 2 કલાક સુધી કોઈ ઓવર કાપવામાં આવશે નહીં. જો મેચ રાત્રે 9:30 વાગ્યા સુધીમાં શરૂ ન થાય, તો ઓવરો ઓછી થવા લાગશે.

પરંતુ તે પહેલા અમ્પાયરો મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે અને તેમને આ માટે પૂરતો સમય મળશે. BCCIએ પહેલાથી જ પ્લેઓફ મેચો માટે વધારાની 120 મિનિટનો સમય આપવાનો નિર્ણય લીધો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને, પંજાબ-મુંબઈ મેચમાં 2 કલાક સુધી કોઈ ઓવર કાપવામાં આવશે નહીં. જો મેચ રાત્રે 9:30 વાગ્યા સુધીમાં શરૂ ન થાય, તો ઓવરો ઓછી થવા લાગશે.

5 / 5
પરિણામ પ્રાપ્ત કરવાની વાત કરીએ તો, આ માટે T20 ક્રિકેટના મૂળભૂત નિયમો લાગુ કરવામાં આવશે. T20 ક્રિકેટમાં વરસાદ કે અન્ય કારણોસર પ્રભાવિત કોઈપણ મેચમાં પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી જરૂરી છે. આ નિયમ આ મેચ પર પણ લાગુ પડશે. તેના માટે મેચ રાત્રે 11:56 વાગ્યા સુધીમાં શરૂ થવી પડશે. (AllPhoto Credit : PTI / Getty / X)

પરિણામ પ્રાપ્ત કરવાની વાત કરીએ તો, આ માટે T20 ક્રિકેટના મૂળભૂત નિયમો લાગુ કરવામાં આવશે. T20 ક્રિકેટમાં વરસાદ કે અન્ય કારણોસર પ્રભાવિત કોઈપણ મેચમાં પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી જરૂરી છે. આ નિયમ આ મેચ પર પણ લાગુ પડશે. તેના માટે મેચ રાત્રે 11:56 વાગ્યા સુધીમાં શરૂ થવી પડશે. (AllPhoto Credit : PTI / Getty / X)

Published On - 9:52 pm, Sun, 1 June 25