IPL 2025 : ફાઈનલ મેચ પણ વરસાદના કારણે ધોવાઈ જશે? જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન

IPL 2025ની ફાઈનલ મેચને લઈ પંજાબ અને બેંગલુરુના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે બંને ટીમ પહેલીવાર ટ્રોફી જીતવા તૈયાર છે, પરંતુ જીતશે તો કોઈ એક જ ટીમ અને હારનારી ટીમના ફેન્સનું દિલ ફરી તૂટી જશે. જો કે મેચના પરિણામ પહેલા ફેન્સને વરસાદની વધુ ચિંતા છે. બધાના મનમાં એક જ સવાલ છે કે ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વાતાવરણ કેવું રહેશે?

| Updated on: Jun 02, 2025 | 9:29 PM
4 / 5
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર IPL 2025ની ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા છે. હવે જો ફાઈનલ મેચના સમયે વરસાદ પડે છે તો પણ આ મેચના પરિણામ પર વરસાદની કોઈ અસર નહીં થાય, કારણ કે IPL ગવર્નિંગ કાઉન્સિલે 4 જૂને રિઝર્વ ડે રાખ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર IPL 2025ની ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા છે. હવે જો ફાઈનલ મેચના સમયે વરસાદ પડે છે તો પણ આ મેચના પરિણામ પર વરસાદની કોઈ અસર નહીં થાય, કારણ કે IPL ગવર્નિંગ કાઉન્સિલે 4 જૂને રિઝર્વ ડે રાખ્યો છે.

5 / 5
આનો અર્થ એ થયો કે જો વરસાદને કારણે 3 જૂને મેચ રમી શકાતી નથી, તો તે 4 જૂને રમી શકાય છે. જો બીજા દિવસે પણ વરસાદના કારણે મેચ ના રમાય તો પોઈન્ટ ટેબલમાં આગળ રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. (All Photo Credit : PTI / Getty Images)

આનો અર્થ એ થયો કે જો વરસાદને કારણે 3 જૂને મેચ રમી શકાતી નથી, તો તે 4 જૂને રમી શકાય છે. જો બીજા દિવસે પણ વરસાદના કારણે મેચ ના રમાય તો પોઈન્ટ ટેબલમાં આગળ રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. (All Photo Credit : PTI / Getty Images)

Published On - 9:28 pm, Mon, 2 June 25