IND vs SL: ટીમ ઈન્ડિયાની પસંદગીમાં 5 ખેલાડીઓ સાથે અન્યાય, સારા પ્રદર્શન છતાં ટીમમાંથી બહાર

શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન ટીમ ઇન્ડિયાની પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે અને તેમાં કેટલીક એવી બાબતો સામે આવી છે જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સૂર્યકુમાર યાદવ T20નો નવો કેપ્ટન બન્યો છે. શુભમન ગિલ ODI અને T20 ટીમનો વાઈસ કેપ્ટન બન્યો છે. જ્યારે 5 ખેલાડીઓ સારા પ્રદર્શન છતાં બહાર કરવામાં આવ્યા છે.

| Updated on: Jul 18, 2024 | 9:41 PM
4 / 5
સંજુ સેમસનને શ્રીલંકા સામેની T20 સિરીઝમાં તક મળી છે, પરંતુ આ ખેલાડીને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે પોતાની છેલ્લી ODI મેચમાં સંજુ સેમસને સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી પરંતુ હવે તે ટીમમાં નથી.

સંજુ સેમસનને શ્રીલંકા સામેની T20 સિરીઝમાં તક મળી છે, પરંતુ આ ખેલાડીને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે પોતાની છેલ્લી ODI મેચમાં સંજુ સેમસને સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી પરંતુ હવે તે ટીમમાં નથી.

5 / 5
ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને અવેશ ખાન બંને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમનો ભાગ હતા. બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું છતાં હવે બંનેને શ્રીલંકા પ્રવાસમાં તક મળી નથી. મુકેશ અને અવેશને T20 અને ODI બંનેમાંથી એક પણ ટીમમાં પસંદ કરવામાં નથી આવ્યા.

ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને અવેશ ખાન બંને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમનો ભાગ હતા. બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું છતાં હવે બંનેને શ્રીલંકા પ્રવાસમાં તક મળી નથી. મુકેશ અને અવેશને T20 અને ODI બંનેમાંથી એક પણ ટીમમાં પસંદ કરવામાં નથી આવ્યા.