IND vs ENG : રાજકોટ બાદ હવે અમદાવાદમાં ક્યારે રમાશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ ? જાણો

ભારત અને ઇંગ્લેન્ડ પાંચ મેચની T20 સીરિઝ રમશે અને ત્યારબાદ ત્રણ મેચની ODI સીરિઝ રમશે. પહેલા T20 સીરિઝ રમાશે અને ત્યારબાદ ODI સીરિઝનું આયોજન કરવામાં આવશે. તો ચાલો જોઈએ અમદાવાદમાં ક્યારે વનડે મેચ રમાશે.

| Updated on: Jan 29, 2025 | 2:07 PM
4 / 6
 ઈંગ્લેન્ડે રાજકોટ મેચ જીતીને સિરીઝ 1-2 પર લાવી દીધી છે. ત્રીજી ટી20 મેચ રાજકોટમાં રમાય હતી. ટી 20 મેચ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે મેચ રમાશે. 3 વનડે મેચમાંથી એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમાશે.

ઈંગ્લેન્ડે રાજકોટ મેચ જીતીને સિરીઝ 1-2 પર લાવી દીધી છે. ત્રીજી ટી20 મેચ રાજકોટમાં રમાય હતી. ટી 20 મેચ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે મેચ રમાશે. 3 વનડે મેચમાંથી એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમાશે.

5 / 6
ભારત અને ઇંગ્લેન્ડની વનડે સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, 6  ફેબ્રુઆરી - પહેલી વનડે, નાગપુર (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે), 9 ફેબ્રુઆરી - બીજી વનડે, કટક (ભારતીય સમય મુજબ બપોરે 1: 30 વાગ્યે),12 ફેબ્રુઆરી - ત્રીજી વનડે, અમદાવાદ (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે)

ભારત અને ઇંગ્લેન્ડની વનડે સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, 6 ફેબ્રુઆરી - પહેલી વનડે, નાગપુર (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે), 9 ફેબ્રુઆરી - બીજી વનડે, કટક (ભારતીય સમય મુજબ બપોરે 1: 30 વાગ્યે),12 ફેબ્રુઆરી - ત્રીજી વનડે, અમદાવાદ (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે)

6 / 6
ભારતીય ટીમ માટે વનડે સીરિઝ ખુબ મહત્વની રહેવાની છે. તમને જણાવી દઈએ કે, વનડે સીરિઝ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ચાહકોની નજર રહેશે. આ બંન્ને ખેલાડી ટી20માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે.

ભારતીય ટીમ માટે વનડે સીરિઝ ખુબ મહત્વની રહેવાની છે. તમને જણાવી દઈએ કે, વનડે સીરિઝ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ચાહકોની નજર રહેશે. આ બંન્ને ખેલાડી ટી20માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે.

Published On - 1:07 pm, Wed, 29 January 25