IND vs ENG : ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી ODI મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઇવ જોઈ શકો છો, જાણો

IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI સીરિઝ રમાઈ રહી છે. પહેલી બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. તો ચાલો જાણી લો તમે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી ODI મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઇવ જોઈ શકશો.

| Updated on: Feb 12, 2025 | 10:29 AM
4 / 6
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ ભારતીય સમય મુજબ બપોરે 1 : 30 વાગ્યે શરૂ થશે.ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વનડે મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ 18 ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જ્યારે મેચની હિન્દી કોમેન્ટ્રી સ્પોર્ટ્સ 18 HD/SD ચેનલ પર ઉપલબ્ધ થશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ ભારતીય સમય મુજબ બપોરે 1 : 30 વાગ્યે શરૂ થશે.ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વનડે મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ 18 ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જ્યારે મેચની હિન્દી કોમેન્ટ્રી સ્પોર્ટ્સ 18 HD/SD ચેનલ પર ઉપલબ્ધ થશે.

5 / 6
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી ODI મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન પર જોવા મળશે. અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની લાઈવ અપટેડ ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકશો.

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી ODI મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન પર જોવા મળશે. અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની લાઈવ અપટેડ ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકશો.

6 / 6
ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કર્યો છે. એટલે કે યશસ્વી જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ક

ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કર્યો છે. એટલે કે યશસ્વી જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ક