ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ કેવો છે?

શ્રીલંકા પ્રવાસ પર કોણ બનશે T20 કેપ્ટન, તે તો પછી ખબર પડશે, જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે. પરંતુ તે પહેલા આંકડાથી એ જાણવું જરૂરી છે કે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવમાંથી કોની કેપ્ટન્સીમાં કેવું પ્રદર્શન રહ્યું છે.

| Updated on: Jul 17, 2024 | 2:51 PM
4 / 5
હાર્દિક પંડ્યાએ અત્યાર સુધીમાં 16 T20 ઈન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી તેણે 10 જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર એક મેચ ટાઈ રહી છે.

હાર્દિક પંડ્યાએ અત્યાર સુધીમાં 16 T20 ઈન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી તેણે 10 જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર એક મેચ ટાઈ રહી છે.

5 / 5
જો સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તેણે 7 T20 ઈન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં તેણે 5માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. તે સ્પષ્ટ છે કે ટકાવારીની દ્રષ્ટિએ સૂર્યકુમારનો હાથ ઉપર છે.

જો સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તેણે 7 T20 ઈન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં તેણે 5માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. તે સ્પષ્ટ છે કે ટકાવારીની દ્રષ્ટિએ સૂર્યકુમારનો હાથ ઉપર છે.