IND vs ENG : રાજકોટમાં સૂર્યકુમાર યાદવ કરશે ટીમમાં ફેરફાર ! જાણો બીજી T20માં કેવી હશે ભારતની પ્લેઈંગ 11 ?

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની શ્રેણીની પ્રથમ બે મેચ જીતી લીધી છે. પરંતુ બંને મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન અલગ રહી છે. આવું જ દ્રશ્ય રાજકોટ T20માં પણ જોવા મળી શકે છે. રાજકોટમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમમાં ફેરફાર કરી શકે છે.

| Updated on: Jan 28, 2025 | 5:17 PM
4 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ઘણો શાનદાર છે. ટીમ ઈન્ડિયાએ અહીં 5 T20માંથી 4 જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ઈંગ્લેન્ડ પ્રથમ વખત T20 મેચ રમશે. આ મેચ 28 જાન્યુઆરી મંગળવારના રોજ સાંજે 7 વાગ્યાથી રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ઘણો શાનદાર છે. ટીમ ઈન્ડિયાએ અહીં 5 T20માંથી 4 જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ઈંગ્લેન્ડ પ્રથમ વખત T20 મેચ રમશે. આ મેચ 28 જાન્યુઆરી મંગળવારના રોજ સાંજે 7 વાગ્યાથી રમાશે.

5 / 5
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે/રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી. (All Photo Credit : PTI)

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે/રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી. (All Photo Credit : PTI)