IND vs ENG : ટીમ ઈન્ડિયામાંથી 4 ખેલાડીઓ થશે બહાર, કોલકાતામાં લેવાશે મોટો નિર્ણય

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 માટે શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાનો પડકાર હશે. ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ પ્લેઈંગ-11 માંથી થશે બહાર થશે એ નિશ્ચિત છે, પરંતુ તે કોણ હશે અને ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે, તેના પર એક નજર કરીએ.

| Updated on: Jan 21, 2025 | 5:00 PM
4 / 8
બોલિંગની વાત કરીએ તો લાંબા સમય બાદ ઈજામાંથી પરત ફરી રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીનું રમવું નિશ્ચિત છે. અર્શદીપ સિંહ તેને સપોર્ટ કરશે.

બોલિંગની વાત કરીએ તો લાંબા સમય બાદ ઈજામાંથી પરત ફરી રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીનું રમવું નિશ્ચિત છે. અર્શદીપ સિંહ તેને સપોર્ટ કરશે.

5 / 8
અર્શદીપે તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તે T-20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.

અર્શદીપે તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તે T-20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.

6 / 8
સ્પિન વિભાગની જવાબદારી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈના હાથમાં રહેશે.

સ્પિન વિભાગની જવાબદારી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈના હાથમાં રહેશે.

7 / 8
જે ચાર ખેલાડીઓ પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની બહાર થઈ શકે છે તે છે નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણા.

જે ચાર ખેલાડીઓ પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની બહાર થઈ શકે છે તે છે નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણા.

8 / 8
પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી. (All Photo Credit : PTI / X / BCCI)

પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી. (All Photo Credit : PTI / X / BCCI)

Published On - 4:58 pm, Tue, 21 January 25