
સાઈ સુદર્શને IPL 2025માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. સુદર્શન ઓપનિંગ અથવા ત્રીજા ક્રમે બેટિંગ કરે છે. T20 ફોર્મેટમાં, ફક્ત અનુભવી ખેલાડીને જ ત્રીજા નંબર પર તક આપવામાં આવશે. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવમાંથી કોઈ એક નંબર પર રમી શકે છે અને આવી સ્થિતિમાં સુદર્શને પોતાના વારાની રાહ જોવી પડશે.

જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાગ્રસ્ત હતો અને તેના વર્કલોડ પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેણે IPLમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી જેમાં બુમરાહ ફક્ત ત્રણ મેચમાં ભાગ લીધો હતો. તેને એશિયા કપમાં આરામ આપી શકાય છે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 10:00 pm, Fri, 15 August 25