Breaking News: IPL દરમિયાન માતાનું થયું અવસાન, છોડ્યો ટીમનો સાથ, હવે આ તારીખે કરશે કમબેક

IPL 2026 માં પોઈન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહેલી પંજાબ કિંગ્સમાં સ્ટાર ખેલાડીની વાપસી થઈ રહી છે. IPL 2026 દરમિયાન આ ખેલાડીની માતાનું અવસાન થયું હતું, જે બાદ તે પોતાન દેશ પરત ફર્યો હતો. હવે તે સિઝનમાં આગામી મેચ માટે ભારત આવી રહ્યો છે.

| Updated on: May 02, 2026 | 3:37 PM
1 / 5
IPL 2026 માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈની માતાનું તાજેતરમાં અવસાન થયું. ઓમરઝાઈની માતા લાંબા સમયથી બીમાર હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન પાછો ફર્યો છે.

IPL 2026 માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈની માતાનું તાજેતરમાં અવસાન થયું. ઓમરઝાઈની માતા લાંબા સમયથી બીમાર હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન પાછો ફર્યો છે.

2 / 5
અઝમતુલ્લાહ ઓમરઝાઈની વાપસી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 7 મેના રોજ પંજાબ કિંગ્સમાં ફરી જોડાશે.

અઝમતુલ્લાહ ઓમરઝાઈની વાપસી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 7 મેના રોજ પંજાબ કિંગ્સમાં ફરી જોડાશે.

3 / 5
અઝમતુલ્લાહ ઓમરઝાઈ IPLમાં તેની ઉપયોગી બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. જોકે, આ સિઝનમાં તેણે હજુ સુધી એક પણ મેચ રમી નથી.

અઝમતુલ્લાહ ઓમરઝાઈ IPLમાં તેની ઉપયોગી બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. જોકે, આ સિઝનમાં તેણે હજુ સુધી એક પણ મેચ રમી નથી.

4 / 5
આ સિઝનમાં પંજાબ કિંગ્સે અઝમતુલ્લાહ ઓમરઝાઈને ₹2.4 કરોડમાં રિટેન કર્યો હતો. તેણે IPLમાં 16 મેચ રમી છે, જેમાં 99 રન બનાવ્યા છે અને 12 વિકેટ લીધી છે.

આ સિઝનમાં પંજાબ કિંગ્સે અઝમતુલ્લાહ ઓમરઝાઈને ₹2.4 કરોડમાં રિટેન કર્યો હતો. તેણે IPLમાં 16 મેચ રમી છે, જેમાં 99 રન બનાવ્યા છે અને 12 વિકેટ લીધી છે.

5 / 5
અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 66 T20I મેચ રમી છે, જેમાં 808 રન બનાવ્યા છે અને 54 વિકેટ લીધી છે. (PC:PTI)

અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 66 T20I મેચ રમી છે, જેમાં 808 રન બનાવ્યા છે અને 54 વિકેટ લીધી છે. (PC:PTI)

Follow Us