પાકિસ્તાન ક્રિકેટને વધુ એક ઝટકો, PSL બાદ આ મોટી ટુર્નામેન્ટો પણ અનિશ્ચિત સમય માટે રદ્દ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની સતત કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. આની અસર ક્રિકેટ પર પણ પડી છે. પહેલા PSL અનિશ્ચિત સમય માટે રદ્દ કરવામાં આવ્યું હતું અને હવે અનેક ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ મુલતવી રાખવામાં આવી છે.

| Updated on: May 11, 2025 | 6:38 PM
4 / 8
આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSL 2025 અનિશ્ચિત સમય માટે રદ્દ કરી દીધું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો હતો.

આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSL 2025 અનિશ્ચિત સમય માટે રદ્દ કરી દીધું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો હતો.

5 / 8
અગાઉ, PCBએ પાકિસ્તાનની બહાર UAEમાં PSLનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ UAEના ઈનકાર બાદ, PCBએ આ લીગને આગામી આદેશ સુધી મુલતવી રાખી હતી.

અગાઉ, PCBએ પાકિસ્તાનની બહાર UAEમાં PSLનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ UAEના ઈનકાર બાદ, PCBએ આ લીગને આગામી આદેશ સુધી મુલતવી રાખી હતી.

6 / 8
જ્યારે પાકિસ્તાને ભારત પર ડ્રોનથી હુમલો કર્યો ત્યારે ભારતે યોગ્ય જવાબ આપ્યો અને પાકિસ્તાન પર ડ્રોનથી હુમલો કરવાનું શરૂ કર્યું. આનાથી રાવલપિંડી સ્ટેડિયમને ઘણું નુકસાન થયું અને PCBએ તાત્કાલિક અસરથી PSL મેચો બંધ કરવી પડી.

જ્યારે પાકિસ્તાને ભારત પર ડ્રોનથી હુમલો કર્યો ત્યારે ભારતે યોગ્ય જવાબ આપ્યો અને પાકિસ્તાન પર ડ્રોનથી હુમલો કરવાનું શરૂ કર્યું. આનાથી રાવલપિંડી સ્ટેડિયમને ઘણું નુકસાન થયું અને PCBએ તાત્કાલિક અસરથી PSL મેચો બંધ કરવી પડી.

7 / 8
ભારત અને પાકિસ્તાનમાં સતત થઈ રહેલા ડ્રોન હુમલાઓને કારણે PSLમાં રમતા વિદેશી ખેલાડીઓ ખૂબ જ ડરી ગયા હતા. કેટલાક ખેલાડીઓ તો રડવા પણ લાગ્યા. આ વાતનો ખુલાસો બાંગ્લાદેશી ખેલાડી રિશાદ હુસૈને કર્યો હતો.

ભારત અને પાકિસ્તાનમાં સતત થઈ રહેલા ડ્રોન હુમલાઓને કારણે PSLમાં રમતા વિદેશી ખેલાડીઓ ખૂબ જ ડરી ગયા હતા. કેટલાક ખેલાડીઓ તો રડવા પણ લાગ્યા. આ વાતનો ખુલાસો બાંગ્લાદેશી ખેલાડી રિશાદ હુસૈને કર્યો હતો.

8 / 8
રિશાદ હુસૈને કહ્યું, "ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલે મને કહ્યું કે તે ક્યારેય પાકિસ્તાન નહીં આવે. સેમ બિલિંગ્સ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વિઝા, ટોમ કરન જેવા ઘણા વિદેશી ખેલાડીઓ ખૂબ જ ડરી ગયા હતા. " (All Photo Credit : X / INSTAGRAM)

રિશાદ હુસૈને કહ્યું, "ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલે મને કહ્યું કે તે ક્યારેય પાકિસ્તાન નહીં આવે. સેમ બિલિંગ્સ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વિઝા, ટોમ કરન જેવા ઘણા વિદેશી ખેલાડીઓ ખૂબ જ ડરી ગયા હતા. " (All Photo Credit : X / INSTAGRAM)