Asia Cup 2025 : ગિલ વાઈસ-કેપ્ટન, બુમરાહ પણ રમશે, ટીમ ઈન્ડિયાની પસંદગી વિશે 5 મોટી વાતો

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં કુલ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે શુભમન ગિલ ટીમનો વાઈસ-કેપ્ટન બન્યો છે અને જસપ્રીત બુમરાહની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે, ટીમ ઈન્ડિયાની પસંદગી વિશે પાંચ મહત્વપૂર્ણ બાબતો વિશે જાણો.

| Updated on: Sep 01, 2025 | 6:12 PM
4 / 6
વિકેટકીપર જીતેશ શર્માનું ટીમ ઈન્ડિયામાં કમબેક થયું છે. તેણે IPLમાં RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે મેચ ફિનિશર તરીકે રમ્યો હતો અને અહીં પણ તેની ભૂમિકા એ જ રહેશે.

વિકેટકીપર જીતેશ શર્માનું ટીમ ઈન્ડિયામાં કમબેક થયું છે. તેણે IPLમાં RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે મેચ ફિનિશર તરીકે રમ્યો હતો અને અહીં પણ તેની ભૂમિકા એ જ રહેશે.

5 / 6
રિંકુ સિંહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રિંકુ આ ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે જેના માટે તેને ટીમમાં સ્થાન મળ્યું છે.

રિંકુ સિંહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રિંકુ આ ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે જેના માટે તેને ટીમમાં સ્થાન મળ્યું છે.

6 / 6
ધ્રુવ જુરેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને રિયાન પરાગને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. (All Photo Credit : PTI / GETTY)

ધ્રુવ જુરેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને રિયાન પરાગને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. (All Photo Credit : PTI / GETTY)

Published On - 4:14 pm, Tue, 19 August 25