શાહરૂખ-સલમાન અને આમિર પર કેમ ગુસ્સે થયા લોકો ? ‘હું મુસ્લિમ છું, ખાનની જેમ દેશદ્રોહી નથી’

આમિર, સલમાન અને શાહરૂખની જેમ, ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જેમણે દેશમાં કટોકટીના સમયે પહેલા પાકિસ્તાન, તુર્કી અથવા અમેરિકા જેવા દેશોમાં તેમના ફેન ફોલોઇંગની ચિંતા કરી, અને પછી ભારતની, જ્યાં કરોડો લોકોએ તેમને દિલથી સુપરસ્ટાર બનાવ્યા. આ સ્ટાર્સે ભારતમાં પણ તેમના ચાહકોના દિલ તોડી નાખ્યા છે.ત્રણેય ખાન, શાહરૂખ, સલમાન કે આમિરે સેના વિશે કંઈપણ પોસ્ટ કર્યું નથી કે કંઈ કહ્યું નથી.જેને લઈ હવે લોકો આ સ્ટારને ટ્રોલ કરી રહ્યા છે.

| Updated on: May 16, 2025 | 3:54 PM
4 / 7
 લોકો કહી રહ્યા છે કે, તેમને શરમ આવવી જોઈએ કારણ કે, ભારત-પાકિસ્તાનના તણાવ વિશે એક શબ્દ પણ કહ્યો નથી. એક વ્યક્તિ કહે છે કે, હું મુસ્લમાન છું બોલિવુડની જેમ ગદ્દાર નહી.તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, હિરોમાંથી ઝીરો બનવાનો સમય આવ્યો છે.

લોકો કહી રહ્યા છે કે, તેમને શરમ આવવી જોઈએ કારણ કે, ભારત-પાકિસ્તાનના તણાવ વિશે એક શબ્દ પણ કહ્યો નથી. એક વ્યક્તિ કહે છે કે, હું મુસ્લમાન છું બોલિવુડની જેમ ગદ્દાર નહી.તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, હિરોમાંથી ઝીરો બનવાનો સમય આવ્યો છે.

5 / 7
હાલમાં સોશિયલ મીડિયા પર આમિર ખાનના જૂના વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આમિર ખાન તુર્કીયેની પ્રથમ મહિલા તુર્કીયની રાષ્ટ્રપતિ રજત તૈયબ અર્દોગનની પત્ની ઈમાઈન અર્દોગનને મળ્યો હતો.

હાલમાં સોશિયલ મીડિયા પર આમિર ખાનના જૂના વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આમિર ખાન તુર્કીયેની પ્રથમ મહિલા તુર્કીયની રાષ્ટ્રપતિ રજત તૈયબ અર્દોગનની પત્ની ઈમાઈન અર્દોગનને મળ્યો હતો.

6 / 7
ભારત-પાકિસ્તાનના તણાવમાં તુર્કીયે પાકિસ્તાને સપોર્ટ કરી મદદ પણ કરી છે. જેના માટે તુર્કીયની વસ્તુઓ પણ ભારતમાં બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

ભારત-પાકિસ્તાનના તણાવમાં તુર્કીયે પાકિસ્તાને સપોર્ટ કરી મદદ પણ કરી છે. જેના માટે તુર્કીયની વસ્તુઓ પણ ભારતમાં બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

7 / 7
આ અભિનેતાઓ પાકિસ્તાન સાથેના તણાવ અને ભારતીય સૈનિકોના ઓપરેશન સિંદૂર વિશે સોશિયલ મીડિયા પર એક પણ શબ્દ કેમ પોસ્ટ ન કર્યો? તેમણે પોતાના શબ્દોથી સરહદ પર એકઠા થયેલા બહાદુર સૈનિકોને કેમ પ્રોત્સાહન ન આપ્યું? તેમના ચાહકો આ પ્રશ્નો પૂછી રહ્યા છે.

આ અભિનેતાઓ પાકિસ્તાન સાથેના તણાવ અને ભારતીય સૈનિકોના ઓપરેશન સિંદૂર વિશે સોશિયલ મીડિયા પર એક પણ શબ્દ કેમ પોસ્ટ ન કર્યો? તેમણે પોતાના શબ્દોથી સરહદ પર એકઠા થયેલા બહાદુર સૈનિકોને કેમ પ્રોત્સાહન ન આપ્યું? તેમના ચાહકો આ પ્રશ્નો પૂછી રહ્યા છે.