Saif Ali Khan Attack : સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી ભારત કેવી રીતે પહોંચ્યો ? ઘરમાંથી 19 ફિંગરપ્રિન્ટ મળ્યા

સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીના રાત્રે તેના જ ઘરમાં હુમલો થયો હતો. આ હુમલામાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે નવા ખુલાસા થયા છે.

| Updated on: Jan 21, 2025 | 10:21 AM
4 / 6
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીએ પોલીસને ઘટના વિશે જણાવ્યું હતુ કે, સૈફે તેને આગળથી લોક કર્યો હતો. જેના કારણે તેને અભિનેતા પર હુમલો કર્યો હતો. અભિનેતા પર હુમલો કરનાર આરોપીના ફોનમાં જે સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હતો. તે તેમણે બંગાળના કોઈ રહેવાસીના આધારકાર્ડ પર લીધું હતુ.

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીએ પોલીસને ઘટના વિશે જણાવ્યું હતુ કે, સૈફે તેને આગળથી લોક કર્યો હતો. જેના કારણે તેને અભિનેતા પર હુમલો કર્યો હતો. અભિનેતા પર હુમલો કરનાર આરોપીના ફોનમાં જે સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હતો. તે તેમણે બંગાળના કોઈ રહેવાસીના આધારકાર્ડ પર લીધું હતુ.

5 / 6
 પોલીસ સુત્રો મુજબ ઘટના બાદ ફોરેસિક એકસપર્ટની ટીમ ઘરમાં જઈ ફિંગરપ્રિન્ટ લીધા હતા. પોલીસની ટીમને અંદાજે 19 ફિંગરપ્રિન્ટ મળ્યા હતા. હવે આરોપીના ફિંગરપ્રિન્ટ સાથે મેચ કરવામાં આવશે. પોલીસને તપાસમાં જાણ થઈ કે, આરોપી મેઘાલયની દાવકી નદીના રસ્તે ભારત પહોંચ્યો હતો.પોલીસને આરોપીના ભારતમાં કોઈ ક્રિમિનલ રેકોર્ડ મળ્યો નથો પરંતુ આ વાતની આશંકા નકારી શકાય તેમ નથી. તેમણે બાંગ્લાદેશમાં ચોક્કસ ક્રિમિનલ રોક્રોર્ડ હોય શકે છે. હાલમાં પોલીસ સમગ્ર મામલે પુછપરછ કરી રહી છે.

પોલીસ સુત્રો મુજબ ઘટના બાદ ફોરેસિક એકસપર્ટની ટીમ ઘરમાં જઈ ફિંગરપ્રિન્ટ લીધા હતા. પોલીસની ટીમને અંદાજે 19 ફિંગરપ્રિન્ટ મળ્યા હતા. હવે આરોપીના ફિંગરપ્રિન્ટ સાથે મેચ કરવામાં આવશે. પોલીસને તપાસમાં જાણ થઈ કે, આરોપી મેઘાલયની દાવકી નદીના રસ્તે ભારત પહોંચ્યો હતો.પોલીસને આરોપીના ભારતમાં કોઈ ક્રિમિનલ રેકોર્ડ મળ્યો નથો પરંતુ આ વાતની આશંકા નકારી શકાય તેમ નથી. તેમણે બાંગ્લાદેશમાં ચોક્કસ ક્રિમિનલ રોક્રોર્ડ હોય શકે છે. હાલમાં પોલીસ સમગ્ર મામલે પુછપરછ કરી રહી છે.

6 / 6
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોર સૈફના પુત્ર જહાંગીરને બંધક બનાવીને પૈસા માંગવાની યોજના બનાવી રહ્યો હતો. આરોપીનો ઈરાદો 1 કરોડ રૂપિયા લઈને કાયમ માટે બાંગ્લાદેશ પાછા ફરવાનો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોર સૈફના પુત્ર જહાંગીરને બંધક બનાવીને પૈસા માંગવાની યોજના બનાવી રહ્યો હતો. આરોપીનો ઈરાદો 1 કરોડ રૂપિયા લઈને કાયમ માટે બાંગ્લાદેશ પાછા ફરવાનો હતો.