Anshula Kapoor Wedding Photos: મિસ થી મિસિસ બની અંશુલા કપૂર, રોહન ઠક્કર સાથે સાત ફેરા લીધી, જુઓ ફોટો

બોની કપૂરની દીકરી અંશુલા કપૂર લગ્નના બંધનમાં બંધાય ચૂકી છે. 6 જુલાઈ 2026ના રોજ અંશુલાએ રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Jul 07, 2026 | 9:21 AM
1 / 6
 બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરની બહેન અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર અંશુલા કપૂર હવે મિસિસ બની ચૂકી છે. અંશુલાએ મુંબઈમાં રોહન ઠક્કર સાથે સાત ફેરા લીધા છે. જેના ફોટો સામે આવ્યા છે.

બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરની બહેન અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર અંશુલા કપૂર હવે મિસિસ બની ચૂકી છે. અંશુલાએ મુંબઈમાં રોહન ઠક્કર સાથે સાત ફેરા લીધા છે. જેના ફોટો સામે આવ્યા છે.

2 / 6
અંશુલા અને રોહન ઠક્કરે પારંપારિક હિંદુ રીતિ-રીવાજથી લગ્ન કર્યા છે. પોતાના નવા ચેપ્ટરની શરુઆત કરી છે.

અંશુલા અને રોહન ઠક્કરે પારંપારિક હિંદુ રીતિ-રીવાજથી લગ્ન કર્યા છે. પોતાના નવા ચેપ્ટરની શરુઆત કરી છે.

3 / 6
  અંશુલા કપૂરે લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં બંને ખુબ સુંદર લાગી રહ્યા છે.

અંશુલા કપૂરે લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં બંને ખુબ સુંદર લાગી રહ્યા છે.

4 / 6
 અંશુલાએ લગ્નના ફોટો શેર કર્યા છે. તેમાં તેની 2 બહેનો જાહ્નવી અને ખુશી કપૂર પણ તમામ રીતિ -રિવાજો પૂર્ણ કરતી જોવા મળી હતી. આ દરમિયાન બહેનોનો પ્રેમ સ્પષ્ટ જોવા મળતો હતો. એક ફોટોમાં અંશુલાની માતા મોના શોરીનો ફોટો પણ જોવા મળ્યો છે.

અંશુલાએ લગ્નના ફોટો શેર કર્યા છે. તેમાં તેની 2 બહેનો જાહ્નવી અને ખુશી કપૂર પણ તમામ રીતિ -રિવાજો પૂર્ણ કરતી જોવા મળી હતી. આ દરમિયાન બહેનોનો પ્રેમ સ્પષ્ટ જોવા મળતો હતો. એક ફોટોમાં અંશુલાની માતા મોના શોરીનો ફોટો પણ જોવા મળ્યો છે.

5 / 6
અંશુલા કપૂરના પતિ અને બોની કપૂરના જમાઈ રોહન ઠક્કરની જો વાત કરીએ તો તે ફિલ્મી દુનિયાનો ભાગ છે. રોહન સ્ક્રીનનરાઈટર છે અને કરણ જોહરની કંપની ધર્માટિક એન્ટરટેનમેન્ટની સાથે કામ કરી રહ્યો છે.

અંશુલા કપૂરના પતિ અને બોની કપૂરના જમાઈ રોહન ઠક્કરની જો વાત કરીએ તો તે ફિલ્મી દુનિયાનો ભાગ છે. રોહન સ્ક્રીનનરાઈટર છે અને કરણ જોહરની કંપની ધર્માટિક એન્ટરટેનમેન્ટની સાથે કામ કરી રહ્યો છે.

6 / 6
અંશુલા અને રોહનની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો બંનેની મુલાકાત 2022માં ડેટિંગ એપ દ્વારા થઈ હતી. ત્યારબાદ 2025માં બંને સગાઈ કરી હતી અને 6 જુલાઈ 2026ના રોજ સાત ફેરા લીધા હતા.(all photo : instagram)

અંશુલા અને રોહનની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો બંનેની મુલાકાત 2022માં ડેટિંગ એપ દ્વારા થઈ હતી. ત્યારબાદ 2025માં બંને સગાઈ કરી હતી અને 6 જુલાઈ 2026ના રોજ સાત ફેરા લીધા હતા.(all photo : instagram)

Follow Us