12.12 કલાકે કરોડો નોકરિયાતને નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે એવી તો શું ખુશખબર આપ્યા કે દરેક વ્યક્તિ થઈ આનંદિત ?

દેશના નાણાપ્રધાન નિર્મલા સિતારમણે આજે સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે નાણાકીય વર્ષ 2025-2026નું અંદાજપત્ર રજૂ કર્યું. આ અંદાજપત્રમાં નિર્મલા સિતારમણે, દેશના અર્થતંત્રને વેગવંતુ કરવા માટે અનેક પગલાંઓની જાહેરાત કરી. સમાજના તમામ વર્ગને સ્પર્શતા આ અંદાજપત્રમાં મોટામા મોટી જાહેરાત પગારદાર કરદાતા માટે પણ કરી હતી. જાણો.

| Edited By: | Updated on: Feb 02, 2025 | 10:14 AM
4 / 5
તમને જાણીને આશ્ચય થશે કે, દેશમાં વર્ષે 10 લાખની આવક મેળવનાર પગારદાર કરદાતાની સંખ્યામાં વર્ષોવર્ષ ભારે વધારો થવા પામ્યો છે.

તમને જાણીને આશ્ચય થશે કે, દેશમાં વર્ષે 10 લાખની આવક મેળવનાર પગારદાર કરદાતાની સંખ્યામાં વર્ષોવર્ષ ભારે વધારો થવા પામ્યો છે.

5 / 5
નાણાકીય વર્ષ 2015-2016માં રૂપિયા 10 લાખ કે તેથી વધુની આવક મેળવનાર પગારદારની સંખ્યા 29.50 લાખ હતી. એટલે કે, 29 લાખ 50 હજાર લોકોએ તેમના રિટર્નમાં 10 લાખ કે તેનાથી વધુની આવક મેળવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, આ સંખ્યા પાંચ વર્ષમાં બમણા કરતા વઘી હતી. નાણાકીય વર્ષ 2020-2021ના વર્ષમાં રૂપિયા 10 લાખ કે તેથી વધુ આવક ધરાવનારાઓની સંખ્યા 81 લાખની થઈ હતી. એક ઘરમાં એક કમાનાર વ્યક્તિના પરિવારમાં પાંચ કે છ વ્યક્તિ ગણવામાં આવે તો, નિર્મલા સિતારમણની આ નવી જાહેરાત 4. 05 કરોડથી લઈને 4. 86 કરોડ વ્યક્તિને અસરકકર્તા થઈ છે.

નાણાકીય વર્ષ 2015-2016માં રૂપિયા 10 લાખ કે તેથી વધુની આવક મેળવનાર પગારદારની સંખ્યા 29.50 લાખ હતી. એટલે કે, 29 લાખ 50 હજાર લોકોએ તેમના રિટર્નમાં 10 લાખ કે તેનાથી વધુની આવક મેળવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, આ સંખ્યા પાંચ વર્ષમાં બમણા કરતા વઘી હતી. નાણાકીય વર્ષ 2020-2021ના વર્ષમાં રૂપિયા 10 લાખ કે તેથી વધુ આવક ધરાવનારાઓની સંખ્યા 81 લાખની થઈ હતી. એક ઘરમાં એક કમાનાર વ્યક્તિના પરિવારમાં પાંચ કે છ વ્યક્તિ ગણવામાં આવે તો, નિર્મલા સિતારમણની આ નવી જાહેરાત 4. 05 કરોડથી લઈને 4. 86 કરોડ વ્યક્તિને અસરકકર્તા થઈ છે.

Published On - 2:12 pm, Sat, 1 February 25