ન્હાતા પહેલા નાભિ પર ઘી લગાવવાથી થાય છે આ 5 સ્વાસ્થ્ય લાભ, વધે છે ચહેરાની ચમક

Benefits of applying ghee on the navel : આયુર્વેદ અનુસાર નાભિને શરીરની ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે દરરોજ નાભિ પર દેશી ઘી લગાવવાથી વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

| Edited By: | Updated on: Oct 30, 2024 | 12:07 PM
4 / 6
કબજિયાત : કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે દેશી ઘીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે નાભિમાં ઘીના 2-3 ટીપાં નાંખો અને હળવા હાથે માલિશ કરો. નાભિમાં ઘી નાખવાથી પાચનક્રિયા સુધરે છે અને વ્યક્તિની કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

કબજિયાત : કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે દેશી ઘીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે નાભિમાં ઘીના 2-3 ટીપાં નાંખો અને હળવા હાથે માલિશ કરો. નાભિમાં ઘી નાખવાથી પાચનક્રિયા સુધરે છે અને વ્યક્તિની કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

5 / 6
સાંધાનો દુખાવો : જો તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય તો તમે નાભિમાં ઘી લગાવીને તેનાથી રાહત મેળવી શકો છો. સૌથી પહેલા નાભિમાં ઘીના થોડાં ટીપાં નાખો અને નાભિની આસપાસ માલિશ કરો. આ ઉપાય કરવાથી સાંધાનો દુખાવો દૂર થશે અને સોજામાં પણ રાહત મળશે.

સાંધાનો દુખાવો : જો તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય તો તમે નાભિમાં ઘી લગાવીને તેનાથી રાહત મેળવી શકો છો. સૌથી પહેલા નાભિમાં ઘીના થોડાં ટીપાં નાખો અને નાભિની આસપાસ માલિશ કરો. આ ઉપાય કરવાથી સાંધાનો દુખાવો દૂર થશે અને સોજામાં પણ રાહત મળશે.

6 / 6
વાત દોષને સંતુલિત રાખે છે : આયુર્વેદ અનુસાર નાભિ પર ઘી લગાવવાથી વાત દોષ સંતુલિત થાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે વાત દોષ અસંતુલિત હોય છે. ત્યારે વ્યક્તિને ચિંતા, બેચેની અને પાચન તંત્રમાં વિકૃતિઓ થવા લાગે છે. પરંતુ ઘી વાત દોષ ઊર્જાને સ્થિર કરીને વ્યક્તિને શાંતિ અને સ્થિરતા અનુભવવામાં મદદ કરી શકે છે.

વાત દોષને સંતુલિત રાખે છે : આયુર્વેદ અનુસાર નાભિ પર ઘી લગાવવાથી વાત દોષ સંતુલિત થાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે વાત દોષ અસંતુલિત હોય છે. ત્યારે વ્યક્તિને ચિંતા, બેચેની અને પાચન તંત્રમાં વિકૃતિઓ થવા લાગે છે. પરંતુ ઘી વાત દોષ ઊર્જાને સ્થિર કરીને વ્યક્તિને શાંતિ અને સ્થિરતા અનુભવવામાં મદદ કરી શકે છે.