Ahmedabad: ઓરેન્જ એલર્ટ વચ્ચે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છાશ અને કુંડાનું વિતરણ, જુઓ PHOTOS

સલામતી સિક્યુરિટીની મદદથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયુ હતુ. સાથે જ પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવામાં આવ્યું ગરમી થી લોકોને રાહત મળે તે માટે આ સેવાકીય પગલું લેવામાં આવ્યું હતું.

Deepak sen
| Edited By: | Updated on: May 14, 2023 | 4:29 PM
ગરમી માં ઠંડા પીણા ની ઠેર ઠેર વિશેષ વ્યવસ્થા વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.  જોકે અમદાવાદના પાલડી ખાતે ઠંડી છાસ નું વિતરણ વિના મુલ્યે કરવામાં આવી રહ્યું છે.

ગરમી માં ઠંડા પીણા ની ઠેર ઠેર વિશેષ વ્યવસ્થા વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. જોકે અમદાવાદના પાલડી ખાતે ઠંડી છાસ નું વિતરણ વિના મુલ્યે કરવામાં આવી રહ્યું છે.

1 / 5
સલામતી સિક્યુરિટી ની મદદ થી રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ઠંડી છાસ અને કુંડા નું વિતરણ કરવામાં આવ્યું, યલો અને ઓરેન્જ એલટઁ ને લઈને આયોજન કરવાનો વિચાર આવ્યો હતો.

સલામતી સિક્યુરિટી ની મદદ થી રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ઠંડી છાસ અને કુંડા નું વિતરણ કરવામાં આવ્યું, યલો અને ઓરેન્જ એલટઁ ને લઈને આયોજન કરવાનો વિચાર આવ્યો હતો.

2 / 5
પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થાય તે માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે ચાલતા જતાં રાહદારી કે વાહન ચાલકો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું.

પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થાય તે માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે ચાલતા જતાં રાહદારી કે વાહન ચાલકો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું.

3 / 5
બપોરના સમયે ચાર કલાક એક અઠવાડિયા સુધી સતત વિતરણ કરાશે, પક્ષીઓને પાણી પીવા માટે 10,000 જેટલા કુંડા વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

બપોરના સમયે ચાર કલાક એક અઠવાડિયા સુધી સતત વિતરણ કરાશે, પક્ષીઓને પાણી પીવા માટે 10,000 જેટલા કુંડા વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

4 / 5
દરરોજની 5000 લિટર થી વધુ મસાલા છાશનું વિતરણ પાલડી ખાતે કરવામાં આવે છે, જે સેવા આ ધગ ધગતા તાપમાં રાહદારી અને વાહન ચાલકો માટે આશીર્વાદ રૂપ બન્યું  છે.

દરરોજની 5000 લિટર થી વધુ મસાલા છાશનું વિતરણ પાલડી ખાતે કરવામાં આવે છે, જે સેવા આ ધગ ધગતા તાપમાં રાહદારી અને વાહન ચાલકો માટે આશીર્વાદ રૂપ બન્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">