રાજસ્થાનના રણથંભોરનું 700 વર્ષ જૂનું મંદિર, જ્યાં ગણેશજીની તેમના સમગ્ર પરિવાર સાથે કરવામાં આવે છે પૂજા

ગણેશ ઉત્સવનો તહેવાર શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે. 700 વર્ષ જૂનું રણથંભોરનું ત્રિનેત્ર ગણેશ મંદિર તેની અનોખી માન્યતાઓ અને પૌરાણિક મહત્વ માટે વિશેષ ઓળખ ધરાવે છે.

| Updated on: Sep 03, 2025 | 1:28 PM
4 / 6
ત્રિનેત્ર મંદિર- આસ્થા નું ચમત્કાર : આગલી સવાર કિલ્લામાં ત્રણ આંખોવાળા ગણેશજીની મૂર્તિ પ્રગટ થઇ અને ગોદામ અનાજથી ભરાઈ ગયા. યુદ્ધ સમાપ્ત થયા પછી, 1300 ઈસવીમાં રાજા હંમીરે ત્રિનેત્ર ગણેશ મંદિરનું  નિર્માણ કરાવી અને ગણેશજીને તેમના સમગ્ર પરિવાર સાથે સ્થાપિત કર્યું.

ત્રિનેત્ર મંદિર- આસ્થા નું ચમત્કાર : આગલી સવાર કિલ્લામાં ત્રણ આંખોવાળા ગણેશજીની મૂર્તિ પ્રગટ થઇ અને ગોદામ અનાજથી ભરાઈ ગયા. યુદ્ધ સમાપ્ત થયા પછી, 1300 ઈસવીમાં રાજા હંમીરે ત્રિનેત્ર ગણેશ મંદિરનું નિર્માણ કરાવી અને ગણેશજીને તેમના સમગ્ર પરિવાર સાથે સ્થાપિત કર્યું.

5 / 6
ગણેશજી તેમના સમગ્ર પરિવાર સાથે વિરાજમાન છે : ત્રિનેત્ર ગણેશ મંદિરની ખાસિયત એ છે કે અહીં ગણેશજી ત્રણ આંખો સાથે તેમના સમગ્ર પરિવાર રિદ્ધિ-સિદ્ધિ અને પુત્ર શુભ-લાભ સાથે વિરાજમાન છે. ભક્તો માને છે કે તેમના દર્શનથી સુખ અને સમૃદ્ધિની  પ્રાપ્ત થાય છે.

ગણેશજી તેમના સમગ્ર પરિવાર સાથે વિરાજમાન છે : ત્રિનેત્ર ગણેશ મંદિરની ખાસિયત એ છે કે અહીં ગણેશજી ત્રણ આંખો સાથે તેમના સમગ્ર પરિવાર રિદ્ધિ-સિદ્ધિ અને પુત્ર શુભ-લાભ સાથે વિરાજમાન છે. ભક્તો માને છે કે તેમના દર્શનથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્ત થાય છે.

6 / 6
પત્ર લખવાની અનોખી પરંપરા છે: આ મંદિરમાં ભક્તો ગણેશજીને પત્રો લખે છે. રોજ હજારો પત્રો આવે છે, જેમાં લોકો પોતાની ઈચ્છાઓ અને સમસ્યાઓ વર્ણવે છે. માન્યતા એવી છે કે સત્ય મનથી લખાયેલા પત્રો જરૂર પૂરા થાય છે.

પત્ર લખવાની અનોખી પરંપરા છે: આ મંદિરમાં ભક્તો ગણેશજીને પત્રો લખે છે. રોજ હજારો પત્રો આવે છે, જેમાં લોકો પોતાની ઈચ્છાઓ અને સમસ્યાઓ વર્ણવે છે. માન્યતા એવી છે કે સત્ય મનથી લખાયેલા પત્રો જરૂર પૂરા થાય છે.