
બાંગ્લાદેશ જવા માટે તમે બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલા પેટ્રાપોલ રેલવે સ્ટેશનથી પણ ટ્રેનમાં બેસી શકો છો.

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આવેલું સિંગાબાદ રેલવે સ્ટેશનથી પણ બાંગ્લાદેશ જઈ શકાય છે.

નેપાળ પહોંચવા માટે ભારતીય રેલવેનું એક અનોખું રેલવે સ્ટેશન જોગબની, બિહારમાં આવેલું છે. જોગબની સ્ટેશનની બહાર જ નેપાળની બોર્ડર આવેલી છે.

પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં આવેલું રાધિકાપુર રેલવે સ્ટેશન મુખ્ય રુપથી ભારત-બાંગ્લાદેશની વચ્ચે વેપાર માટે ઉપયોગ કરવામાં આવે છે.
Published On - 1:06 pm, Wed, 25 December 24