Corona Devi: લો બોલો ! આવી ગયા છે હવે કોરોના વાયરસથી બચાવવા કોરોના દેવી, જાણો ક્યાં બન્યું મંદિર અને તેનું કારણ

કોરોના દેવીની મૂર્તીનું નિર્માણ કર્યુ છે સાથે જ મંદિરનું મેનેજમેન્ટ 48 દિવસ સુધી ચાલનારો મહાયજ્ઞ અને ખાસ પુજાનું પણ આયોજન કરી રહ્યા છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 20, 2021 | 2:54 PM

Corona Devi: દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે કોઇમ્બતુરના મંદિર કમાત્ચીપુરી અધિનમમાં કોરોના દેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. તેમણે કાળા પથ્થરમાંથી 1.5 ફૂટ ઉંચી કોરોના દેવીની મૂર્તીનું નિર્માણ કર્યુ છે સાથે જ મંદિરનું મેનેજમેન્ટ 48 દિવસ સુધી ચાલનારો મહાયજ્ઞ અને ખાસ પુજાનું પણ આયોજન કરી રહ્યા છે.

આ મંદિરનું નિર્માણ એવા સમયે કરવામાં આવ્યુ છે કે જ્યાકે કોરોનાની બીજી લહેર દેશભરમાં હાહારાર મચાવી રહી છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન કોરોનાના હજારો દર્દીઓ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને કારણે આરોગ્ય વ્યવસ્થા સામે ઘણા પડકારો આવીને ઉભા છે.

છેલ્લા એક વર્ષથી સતત લોકોની સેવા કરી રહેલા ડૉક્ટર્સ, નર્સ અને આરોગ્ય કર્મચારીઓ પણ શારીરીક અને માનસિક રીતે થાકી ચૂક્યા છે. સરકાર પણ ઓક્સિજન, વેક્સિન અને દવાઓની અછત સામે લડી રહી છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકડાઉનના પ્રતિબંધો લાગુ થયા હોવાથી આસપાસના વિસ્તારના લોકોને હાલ મંદિરની મુલાકાત ન લેવાની સૂચના આપવામાં આવી છે. એક ખાનગી મીડિયા સાથે વાત કરતા મંદિરના મેનેજર આનંદ ભારતીએ જણાવ્યુ હતુ કે લોકોને મહામારીથી બચાવવા માટે પવિત્ર દેવી દેવતાની પુજા કરવાની પરંપરા જુની છે.

જેના માટે તેમણે પ્લેગ મરિયમ મંદિરનું ઉદાહરણ પણ આપ્યુ. “લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે જેથી અમારા ગુરુજીએ સપનામાં આવીને અમને આ કરવા કહ્યુ કે જેથી લોકો બચી શકશે”

તામિલનાડુમાં બુધવારે કોરોનાના નવા 34,875 જેટલા કેસ નોંધાયા. હમણા સુધીમાં અહીં 16,99,225 જેટલા કુલ કેસ નોંધાયા છે સાથે 365 લોકોના મૃત્યુ થયા છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">