VIDEO: ચૂંદડીવાળા માતાજીને અપાઈ રહી છે સમાધી, મંગળવારે થયા હતા બ્રહ્મલીન
શક્તિપીઠ અંબાજીના ગબ્બર ગોખમાં બિરાજમાન ચુંદડીવાળા માતાજી બે દિવસ પહેલા દેવલોક પામ્યા. ત્યારે આજે તેમના દેહને સમાધિ આપવામાં આવી. સવારે 8.15 કલાકે તેમને ગુરૂ પુષ્ય નક્ષતમાં સમાધી અપવામાં આવી હતી. અંબાજીના ગબ્બરમાં આવેલા આશ્રમમાં જ તેમને સમાધી આપવામાં આવી. છેલ્લા કેટલાય વર્ષોથી અરવલ્લીની ગિરિમાળાઓમાં પોતાની તપસ્યા અને આધ્યાત્મિકતાની શક્તિથી અનેક લોકોની અંદર શ્રદ્ધા જગાવનારા ચુંદડીવાળા […]
શક્તિપીઠ અંબાજીના ગબ્બર ગોખમાં બિરાજમાન ચુંદડીવાળા માતાજી બે દિવસ પહેલા દેવલોક પામ્યા. ત્યારે આજે તેમના દેહને સમાધિ આપવામાં આવી. સવારે 8.15 કલાકે તેમને ગુરૂ પુષ્ય નક્ષતમાં સમાધી અપવામાં આવી હતી. અંબાજીના ગબ્બરમાં આવેલા આશ્રમમાં જ તેમને સમાધી આપવામાં આવી.
છેલ્લા કેટલાય વર્ષોથી અરવલ્લીની ગિરિમાળાઓમાં પોતાની તપસ્યા અને આધ્યાત્મિકતાની શક્તિથી અનેક લોકોની અંદર શ્રદ્ધા જગાવનારા ચુંદડીવાળા માતાજીના દેવલોકના સમાચાર બાદ અનેક લોકો દુઃખી થયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો