કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે અમદાવાદ, આવતીકાલે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના કરશે દર્શન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. અમિત શાહ આવતીકાલે જમાલપુરના જગન્નાથ મંદિરે મંગળા આરતીના દર્શન કરશે. અમિત શાહ વર્ષોથી રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દર્શન કરે છે. આ પરંપરાને જાળવી રાખવા અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે અને મંગળા આરતીના દર્શન સમયે ખાસ જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહેશે. આ પણ […]

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે અમદાવાદ, આવતીકાલે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના કરશે દર્શન
Follow Us:
| Updated on: Jun 22, 2020 | 1:55 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. અમિત શાહ આવતીકાલે જમાલપુરના જગન્નાથ મંદિરે મંગળા આરતીના દર્શન કરશે. અમિત શાહ વર્ષોથી રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દર્શન કરે છે. આ પરંપરાને જાળવી રાખવા અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે અને મંગળા આરતીના દર્શન સમયે ખાસ જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">