જૂનાગઢઃ માણાવદરના ઘેડના ગામો જળબંબાકાર, નદીઓના પાણી ગામોમાં ભરાઈ જતા લોકોને ભારે હાલાકી
જૂનાગઢના માણાવદરના ઘેડના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માણાવદરના મરમઠ ગામમાં પાણી ભરાયા છે. જૂનાગઢમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. સોરઠની ઓઝત, ભાદર અને સાબલી સહિતની નદીઓ ગાંડીતૂર બની છે. નદી આસપાસના ગામોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પણ વાંચો: પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને […]
જૂનાગઢના માણાવદરના ઘેડના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માણાવદરના મરમઠ ગામમાં પાણી ભરાયા છે. જૂનાગઢમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. સોરઠની ઓઝત, ભાદર અને સાબલી સહિતની નદીઓ ગાંડીતૂર બની છે. નદી આસપાસના ગામોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી વ્યક્ત કર્યો શોક
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો