ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાને વખોડી, જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવા સૂચન કર્યું
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાને વખોડી કાઢી છે. તેમણે કહ્યું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં જે ઘટના બની છે કે ખૂબજ દુઃખદ છે. આવી ઘટના ફરીથી ન બને તે માટે તંત્ર સજાગ બને તેવું સૂચન કરાયું છે. તેમણે એ પણ સૂચન કર્યું કે જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાય તેના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. […]
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાને વખોડી કાઢી છે. તેમણે કહ્યું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં જે ઘટના બની છે કે ખૂબજ દુઃખદ છે. આવી ઘટના ફરીથી ન બને તે માટે તંત્ર સજાગ બને તેવું સૂચન કરાયું છે. તેમણે એ પણ સૂચન કર્યું કે જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાય તેના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ.
આ પણ વાંચો: વડોદરા શહેરની 42 કોવિડ હોસ્પિટલોમાં ફાયર બ્રિગ્રેડની ટીમો દ્વારા ચકાસણી શરૂ કરાઈ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો