ગુજરાતમાં હવેથી લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકો ઉપસ્થિત રહી શકશે
ગુજરાત સરકાર કોરોનોને લઈને, મોટી છુટછાટ જાહેર કરી છે. કોરોનાને કારણે લગ્ન સમારંભમાં અત્યાર સુધી માત્ર 100 લોકો જ ઉપસ્થિત રહી શકે તેવો નિયમ હતો, તે બદલીને હવે 3 નવેમ્બરથી લગ્ન સમારંભમાં 200 લોકોની ઉપસ્થિતિ માટે છુટછાટ આપી છે. ગુજરાત સરકારે જાહેર કરેલી છુટછાટમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ કરવુ ફરજીયાત છે. ગુજરાત […]
ગુજરાત સરકાર કોરોનોને લઈને, મોટી છુટછાટ જાહેર કરી છે. કોરોનાને કારણે લગ્ન સમારંભમાં અત્યાર સુધી માત્ર 100 લોકો જ ઉપસ્થિત રહી શકે તેવો નિયમ હતો, તે બદલીને હવે 3 નવેમ્બરથી લગ્ન સમારંભમાં 200 લોકોની ઉપસ્થિતિ માટે છુટછાટ આપી છે. ગુજરાત સરકારે જાહેર કરેલી છુટછાટમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ કરવુ ફરજીયાત છે. ગુજરાત સરકારે આપેલી છુટછાટ આવતીકાલ 3 નવેમ્બરના રોજથી અમલમાં આવશે. જો કે બંધ હોલમાં યોજાતા લગ્ન સમારંભમાં હોલની ક્ષમતાના 50 ટકા જ લોકો ઉપસ્થિત રહી શકશે.
આ પણ વાંચોઃ આવતીકાલે અમેરિકાના પ્રમુખપદ માટે ચૂંટણી, ટ્ર્મ્પ અને બાઈડન વચ્ચે જંગ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો