ગુજરાતમાં હવેથી લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકો ઉપસ્થિત રહી શકશે

ગુજરાત સરકાર કોરોનોને લઈને, મોટી છુટછાટ જાહેર કરી છે. કોરોનાને કારણે લગ્ન સમારંભમાં અત્યાર સુધી માત્ર 100 લોકો જ ઉપસ્થિત રહી શકે તેવો નિયમ હતો, તે બદલીને હવે 3 નવેમ્બરથી લગ્ન સમારંભમાં 200 લોકોની ઉપસ્થિતિ માટે છુટછાટ આપી છે. ગુજરાત સરકારે જાહેર કરેલી છુટછાટમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ કરવુ ફરજીયાત છે. ગુજરાત […]

ગુજરાતમાં હવેથી લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકો ઉપસ્થિત રહી શકશે
Follow Us:
| Updated on: Nov 02, 2020 | 12:09 PM

ગુજરાત સરકાર કોરોનોને લઈને, મોટી છુટછાટ જાહેર કરી છે. કોરોનાને કારણે લગ્ન સમારંભમાં અત્યાર સુધી માત્ર 100 લોકો જ ઉપસ્થિત રહી શકે તેવો નિયમ હતો, તે બદલીને હવે 3 નવેમ્બરથી લગ્ન સમારંભમાં 200 લોકોની ઉપસ્થિતિ માટે છુટછાટ આપી છે. ગુજરાત સરકારે જાહેર કરેલી છુટછાટમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ કરવુ ફરજીયાત છે. ગુજરાત સરકારે આપેલી છુટછાટ આવતીકાલ 3 નવેમ્બરના રોજથી અમલમાં આવશે. જો કે બંધ હોલમાં યોજાતા લગ્ન સમારંભમાં હોલની ક્ષમતાના 50 ટકા જ લોકો ઉપસ્થિત રહી શકશે.

આ પણ વાંચોઃ આવતીકાલે અમેરિકાના પ્રમુખપદ માટે ચૂંટણી, ટ્ર્મ્પ અને બાઈડન વચ્ચે જંગ

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
g clip-path="url(#clip0_868_265)">