AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“બાપુ”ની સુરત સાથેની યાદગીરી સમેટાઈ એક પુસ્તકમાં, મેયરના હસ્તે કરાયું વિમોચન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળ દરમ્યાન સુરત શહેરના 35 સ્થળો પર 40 વખત મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મિટિંગ, સભાઓ, ભોજન, રાત્રીનિવાસ કર્યો હતો. આ તીર્થ સમાં સ્થળોના ઇતિહાસની પેઢી દર પેઢી જાળવણી થાય તે માટે સુરતના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના બે શિક્ષકોએ “સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા” નામનું પુસ્તક તૈયાર કર્યું છે. આજે શહેરના પ્રથમ નાગરિક મેયર […]

બાપુની સુરત સાથેની યાદગીરી સમેટાઈ એક પુસ્તકમાં, મેયરના હસ્તે કરાયું વિમોચન
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 02, 2020 | 2:36 PM
Share

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળ દરમ્યાન સુરત શહેરના 35 સ્થળો પર 40 વખત મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મિટિંગ, સભાઓ, ભોજન, રાત્રીનિવાસ કર્યો હતો. આ તીર્થ સમાં સ્થળોના ઇતિહાસની પેઢી દર પેઢી જાળવણી થાય તે માટે સુરતના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના બે શિક્ષકોએ “સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા” નામનું પુસ્તક તૈયાર કર્યું છે.

આજે શહેરના પ્રથમ નાગરિક મેયર જગદીશ પટેલ, સાંસદ દર્શના જરદોષના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષક સુરેશ અવૈયા અને અલ્પેશ પટેકે તૈયાર કર્યું છે. આખું પુસ્તક 48 પાનાનું છે. છેલ્લા દોઢ વર્ષની મહેનત બાદ આ પુસ્તક તૈયાર થયું છે. પુસ્તકમાં દરેક મુલાકાત સાથે સ્થળના ફોટોગ્રાફ અને માહિતી પણ મુકવામાં આવી છે.

2 જાન્યુઆરી, 1916માં તેમણે સુરતમાં આર્યસમાજ મંદિર ખુલ્લું મૂક્યું હતું. સુરતની બે દિવસની મુલાકાત દરમ્યાન તેમણે અનાવિલ આશ્રમમાં ઉતારો કર્યો હતો. આ જ દિવસે તેમણે અશકતા આશ્રમ અને બાલાશ્રમની પણ મુલાકાત કરી હતી.

12 મે, 1937માં ગાંધીજી સુરત સ્ટેશન પર રોકાયા હતા. ત્યારે તેમની બેગ ચોરાઈ ગઈ હતી. શોધખોળ કરવા છતાં પણ તેમની બેગ મળી નહોતી. આ સુરતમાં તેમની છેલ્લી મુલામત હતી.

આ પણ વાંચોઃઅમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન દિવાળી સુધી હાઉસફુલ, રેલવે વિભાગ દોડાવશે વધારાની વિશેષ ટ્રેન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">