અયોધ્યા કેસના ચૂકાદાના લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી, કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા આદેશ

|

Nov 07, 2019 | 12:37 PM

અયોધ્યા વિવાદને લઈને ફેંસલો આવી શકે છે. ભારતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગૃહ મંત્રાલય દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ફેંસલાના સમયે દરેક રાજ્યને સુરક્ષા માટે સર્તક રહેવા માટે જણાવવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

અયોધ્યા કેસના ચૂકાદાના લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી, કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા આદેશ

Follow us on

અયોધ્યા વિવાદને લઈને ફેંસલો આવી શકે છે. ભારતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગૃહ મંત્રાલય દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ફેંસલાના સમયે દરેક રાજ્યને સુરક્ષા માટે સર્તક રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચો :  શરદી અને ઉધરસને મિનિટોમાં જ મટાડશે આ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

આ બાજુ ખાસ કરીને અયોધ્યામાં કોઈ વિવાદ ન સર્જાય તે માટે દરેક વિસ્તારમાં ફોર્સને તૈનાત કરવામાં આવી છે. ડ્રોન વડે અયોધ્યા શહેર પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે શાંતિ અને સૌહાર્દનો માહોલ જાળવી રાખે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નાની-નાની કમિટીઓ બનાવીને કરવામાં આવી રહી શાંતિની અપીલ

દરેક વિસ્તારમાં નાની નાની શાંતિ કમિટી બનાવવામાં આવી રહી છે. આ કમિટિ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. લોકોને શાંતિ અને પ્રેમનું વાતાવરણ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્યારે આવી શકે છે ફેંસલો?
અયોધ્યા વિવાદ ભારતના એક મોટા વિવાદમાંથી એક છે. દેશ અને દુનિયાની આ કેસ પર નજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા 18 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યાં છે અને તેના લીધે 18 નવેમ્બર પહેલાં આ ફેંસલો ગમે ત્યારે આવી જશે. સુરક્ષાના કારણોસર રાજ્યોને ગૃહ મંત્રાલય દ્વારા એડવાઈઝરી મોકલવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article