World AIDS Day 2021: 1 ડિસેમ્બરે ઉજવાય છે વિશ્વ એઇડ્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

World AIDS Day: વિશ્વ એઇડ્સ દિવસ 1988 થી દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તેનો હેતુ HIVના સંક્રમણના ફેલાવાને કારણે થતા એઇડ્ઝ રોગચાળા અંગે જાગૃતિ લાવવાનો છે.

World AIDS Day 2021: 1 ડિસેમ્બરે ઉજવાય છે વિશ્વ એઇડ્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
World AIDS Day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 7:27 AM

Aids Day 2021: વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વસ્થ અને સુખી જીવન માટે આ રોગ વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વ એઇડ્સ દિવસ સૌ પ્રથમ 1988 માં ઉજવવામાં આવ્યો હતો. એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ (AIDS) એ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (HIV)ના કારણે જીવન માટે જોખમી સ્થિતિ છે. HIV વાયરસ દર્દીની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને અન્ય ‘રોગો’ સામે તેનો પ્રતિકાર ઓછો કરે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ વિશ્વ આરોગ્ય દિવસ, વિશ્વ રક્તદાતા દિવસ, વિશ્વ રોગપ્રતિરક્ષા સપ્તાહ, વિશ્વ ક્ષય દિવસ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ, વિશ્વ મેલેરિયા દિવસ, વિશ્વ હેપેટાઇટિસ દિવસ, વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહ, વિશ્વ દર્દી સુરક્ષા દિવસ. અને વિશ્વ ચાગાસ રોગ દિવસ સાથે ચિહ્નિત થયેલ 11 સત્તાવાર વૈશ્વિક જાહેર આરોગ્ય અભિયાનોમાંનું એક છે.

વિશ્વ એઇડ્સ દિવસ HIV તેમજ AIDS વિશે જાગૃતિ લાવવા અને રોગચાળા સામે આંતરરાષ્ટ્રીય એકતા દર્શાવવા માટે વિશ્વભરના લોકોને એકસાથે લાવે છે. HIV એ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરતી મુખ્ય જાહેર આરોગ્ય સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના આંકડાઓ અનુસાર, 2020 માં 377 મિલિયન લોકો એઇડ્સ સાથે જીવી રહ્યા હતા. 2020 માં HIV સાથે જીવતા તમામ લોકોમાંથી 16% લોકોને ખબર ન હતી કે તેમને HIV છે. 2020માં 73 ટકા લોકોએ એન્ટિરેટ્રોવાયરલ થેરાપીનો ઉપયોગ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

શરૂઆતમાં વિશ્વ એઇડ્સ દિવસ માત્ર બાળકો અને યુવાનો સાથે સંકળાયેલો હતો, પરંતુ પાછળથી જાણવા મળ્યું કે એચઆઇવી ચેપ કોઈપણ ઉંમરની વ્યક્તિને અસર કરી શકે છે. આ પછી, વર્ષ 1996 માં, એચઆઈવી/એડ્સ પર સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક સ્તરે તેના પ્રચાર અને પ્રસારની કાળજી લેતા, વર્ષ 1997 માં વિશ્વ એઈડ્સ અભિયાન હેઠળ સંચાર, નિવારણ અને શિક્ષણ પર કામ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચોઃ

Maharashtra : આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ એક્શનમાં, મમતા બેનર્જીએ શિવસેના નેતાઓ સાથે કરી મુલાકાત

આ પણ વાંચોઃ

UP Elcection: ચૂંટણી પહેલા PM મોદી યુપીના વિવિધ વિસ્તારોની ડિસેમ્બરમાં લેશે મુલાકાત, જનતાને ભેંટ કરશે કેટલીય યોજનાઓ

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">