અયોધ્યા વિવાદ: પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી, હવે બચ્યો છે આ એકમાત્ર વિકલ્પ

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે જે ચૂકાદો આપ્યો તેના વિરોધમાં કુલ 18 પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ સુનાવણીમાં કોર્ટે આ તમામ અરજીઓેને ફગાવી દીધી છે. કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. તો હવે શું થઈ શકે? પુનર્વિચાર અરજી પછી મુસ્લિમ પક્ષ કોઈ અરજી કરી શકે ખરી? Web Stories View more આજનું […]

અયોધ્યા વિવાદ: પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી, હવે બચ્યો છે આ એકમાત્ર વિકલ્પ
Follow Us:
| Updated on: Dec 12, 2019 | 2:57 PM

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે જે ચૂકાદો આપ્યો તેના વિરોધમાં કુલ 18 પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ સુનાવણીમાં કોર્ટે આ તમામ અરજીઓેને ફગાવી દીધી છે. કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. તો હવે શું થઈ શકે? પુનર્વિચાર અરજી પછી મુસ્લિમ પક્ષ કોઈ અરજી કરી શકે ખરી?

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ayodhya-verdict-supreme-court-muslim-party-review-petition-muslim-personal-law-board

આ પણ વાંચો :   અમદાવાદમાં પાણીની વધુ એક જર્જરિત ટાંકી ધરાશાયી, તંત્ર દ્વારા ટાંકી પાડવાની કામગીરી કરાઈ હતી

આ પ્રશ્નનો જવાબ છે હા. કારણ કે સંવિધાનિક પ્રક્રિયામાં પુનર્વિચાર અરજી પછી પણ કોઈપણ પક્ષ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. પુનર્વિચાર બાદ અંતિમ વિકલ્પ છે ક્યૂરેટિવ પિટીશન. જેની સુનાવણી પણ ખંડપીઠ દ્વારા જ કરવામાં આવતી હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્યૂરેટિવ પીટિશનમાં કેવી રીતે થાય છે સુનાવણી? 

જો કે ક્યૂરેટિવ પીટિશન પુનર્વિચાર અરજીથી થોડો અલગ વિકલ્પ માનવામાં આવે છે. આ ક્યૂરેટિવ પીટિશનમાં ચુકાદા કરતાં એ બાબતની ચર્ચા કરવામાં આવે છે ત્યાં પક્ષકારને લાગતું હોય કે ચુક થઈ છે. ક્યુરેટિવ પીટિશન પર પણ બેંચ જ સુનાવણી કરે છે. આ અંતિમ વિકલ્પ ગણાય છે અને તે બાદ કોઈ જ અરજી કરી શકાતી નથી. ક્યૂરેટિવ પીટિશનનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય ગણવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">