Uttarakhand : જોશીમઠમાં ધૌલી ગંગા નદીના જળસ્તરમાં ઘટાડો, સાત વ્યકિતઓના મૃતદેહ મળ્યા

Uttarakhand ના ચમોલી જિલ્લામાં નંદાદેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી ગયા પછી કેન્દ્રીય જળ આયોગના અધિકારીઓએ કહ્યું કે જોશીમઠમાં ધૌલી ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ  હતું

Uttarakhand : જોશીમઠમાં ધૌલી ગંગા નદીના જળસ્તરમાં ઘટાડો, સાત વ્યકિતઓના મૃતદેહ મળ્યા
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 07, 2021 | 10:59 PM

Uttarakhand ના ચમોલી જિલ્લામાં નંદાદેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી ગયા પછી કેન્દ્રીય જળ આયોગના અધિકારીઓએ કહ્યું કે જોશીમઠમાં ધૌલી ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ હતું .ગ્લેશિયર તૂટવાના લીધે હિમસ્ખલન થયું અને અલકનંદા નદીમાં જળપ્રલય આવ્યો હતો. તેમજ પાવર સ્ટેશન પણ વહી ગયા હતા. જેમાં 100 થી વધારે મજૂરો ફસાયા છે. જેમના મૃત્યુ થવાની આશંકા છે.

કેન્દ્રીય જળ આયોગના અધ્યક્ષ સૌમિત્ર હલદારે પીટીઆઈને કહ્યું – સવારે 11 વાગ્યે જોશીમઠમાં પાણીની સપાટી 1,388 મીટર નોંધાઇ હતી.કેન્દ્રીય જળ આયોગ ના અધિક્ષક ઇજનેર રાજેશ કુમારે જણાવ્યું હતું કે રવિવારે સાંજે છ વાગ્યા સુધીમાં નદીમાં જળસ્તર એક દિવસ અગાઉ નોંધાયેલ સામાન્ય સ્તરે પહોંચ્યું હતું.તેમણે કહ્યું કે પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું છે.

Uttarakhand જોશીમઠમાં 6 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યે પાણીની સપાટી 1,372 મીટર હતી. રવિવારે સાંજે છ વાગ્યે આ દુર્ઘટના બાદ પાણીનું સ્તર 1,375 મીટર હતું. નદીના નીચલા ભાગોમાં નંદપ્રયાગમાં સાંજના છ વાગ્યે પાણીનું સ્તર 840.40 મીટર હતું. એક દિવસ પહેલા બપોરે 1 વાગ્યે તે 848.30 મીટર હતું . કુમારે કહ્યું કે, રુદ્રપ્રયાગ, શ્રીનગર, દેવપ્રયાગ, ઋષિકેશ અને દેવપ્રયાગમાં પણ આવી જ સ્થિતિ હતી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નંદા દેવી ગ્લેશિયરનો વિશાળ ભાગ તૂટી ગયો હતો, જેના કારણે ઋષિગંગા ખીણમાં અચાનક પૂર આવ્યું હતું. આનાથી ત્યાં બે હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરતા ઓછામાં ઓછા સાત લોકોના મોત નીપજ્યા છે અને 125 થી વધુ મજૂરો ગુમ થયા છે.મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે  અસરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી હતી. તેમણે સાંજના સમયે દહેરાદૂનમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે.

Latest News Updates

મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">