ઉત્તરપ્રદેશ: અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની ગોળી મારીને હત્યા

ઉત્તરપ્રદેશમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની સરાજાહેર હત્યા કરાઈ છે. ઉત્તરપ્રદેશના લખનઉના હજરતગંજમાં રણજીત બચ્ચનની હત્યા કરવામાં આવી છે. રણજીત બચ્ચન મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમને માથા પર એકથી વધારે ગોળી મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા.   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ […]

ઉત્તરપ્રદેશ: અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની ગોળી મારીને હત્યા
Follow Us:
| Updated on: Feb 02, 2020 | 7:52 AM

ઉત્તરપ્રદેશમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની સરાજાહેર હત્યા કરાઈ છે. ઉત્તરપ્રદેશના લખનઉના હજરતગંજમાં રણજીત બચ્ચનની હત્યા કરવામાં આવી છે. રણજીત બચ્ચન મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમને માથા પર એકથી વધારે ગોળી મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે તેમની સાથે રહેલા તેમના ભાઈને પણ ગોળી વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના હજરતગંજમાં બની છે. જે અતિ વ્યસ્ત વિસ્તાર ગણવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે ગુજરાત સરકાર જવાબદાર, પાલ આંબલીયાનો આક્ષેપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">