દિલ્લીમાં ડંકો વાગ્યો અને આમઆદમી પાર્ટીની જીત થવાનું ચિત્ર સ્પષ્ટ છે ત્યારે દેશભરમાં AAP કાર્યકર્તાઓ જશ્ન મનાવી રહ્યા છે.એકત્રિત થઈને કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિજયોત્સવ મનાવી રહ્યાં છે. કાર્યકર્તાઓ મુજબવિકાસનો મુદ્દો હાવી થઈ ગયો અને કેજરીવાલની જીત થઈ ગયો છે અને તેના આધારે જ લોકોને જીત મળી છે. કાર્યકર્તાઓએ આશા વ્યક્ત કરી કે રાષ્ટ્ર નિર્માણમાં પણ કેજરીવાલ મોટું યોગદાન આપશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કેજરીવાલના 10 દમદાર મુદ્દા :
1. 24 કલાક વીજળી યથાવત રહેશે.
2. 24 કલાક ઘરના નળમાં પાણી આવશે.
3. બાળકનું ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ સરકારની જવાબદારી.
4. દિલ્લીના દરેક નાગરિકને સારામાં સારા અને મફત ઇલાજની ગેરંટી.
5. આંતરરાષ્ટ્રીય સ્તર પર વાહન વ્યવહારની જવાબદારી સરકારની.
6. પ્રદૂષણને ઓછુ કરવાની દિશામાં પ્રયત્નો.
7. દિલ્લીને કચરા મુક્ત કરીશું.
8. મહિલા સુરક્ષા માટેના તમામ પ્રયાસો કરીશું.
9. કાચી કોલોનીઓમાં રસ્તા, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સુવિધા આપીશું.
10. ઝૂંપડીવાળાઓને જ્યાં ઝૂંપડી છે ત્યાં જ મકાન બનાવી આપીશું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]