સંતાન કે શેતાન? સંપતિના વિવાદમાં પુત્રએ પિતાની જ કરી હત્યા

|

Oct 05, 2020 | 1:24 PM

સંતાનોએ જ માતા-પિતાની હત્યા કર્યાની વાત તો તમે સાંભળી હશે પણ તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પુત્રએ પિતાની હત્યા કરી છે. જે બાદ તેમના શબ સાથે ફોટો પાડ્યો અને તે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. વોટસએપના સ્ટેટસમાં પિતાની હત્યાનો ફોટો મૂક્યો.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ […]

સંતાન કે શેતાન? સંપતિના વિવાદમાં પુત્રએ પિતાની જ કરી હત્યા

Follow us on

સંતાનોએ જ માતા-પિતાની હત્યા કર્યાની વાત તો તમે સાંભળી હશે પણ તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પુત્રએ પિતાની હત્યા કરી છે. જે બાદ તેમના શબ સાથે ફોટો પાડ્યો અને તે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. વોટસએપના સ્ટેટસમાં પિતાની હત્યાનો ફોટો મૂક્યો.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઘટના આદિલાબાદ જિલ્લાના ગંગન્નાપેટા ગામની છે. જ્યાં સંતાને સંપત્તિના વિવાદમાં પિતાને જ મોતને ઘાટ ઉતારી દીધા. હત્યારાએ પોલીસ સમક્ષ જઈ આત્મસમર્પણ કર્યું અને હત્યાનો ગુનો કબૂલી લીધો છે. આ કેસમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ધૂળેટીના દિવસે મોટો રાજકીય ઘટનાક્રમ, જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા

Published On - 9:13 am, Tue, 10 March 20

Next Article